તમિળનાડુમાં જયા બાદ હવે ખુબ પ્રવાહી રાજકીય સ્થિતિ by KhabarPatri News October 26, 2018 0 ચેન્નાઈ : તમિળનાડુની રાજનીતિમાં પણ નવેસરના ઘટનાક્રમનો દોર ચાલી રહ્યો છે. જયલલિતાના નિધન બાદથી તમિળનાડુની રાજનીતિ પણ હવે પ્રવાહી બની ...
અંશુ પ્રકાશ કેસ : કેજરીવાલ સહિતના આરોપીઓને બેલ by KhabarPatri News October 25, 2018 0 નવી દિલ્હી : ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે કથિતરીતે મારામારી કરવાના મામલામાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલને મોટી રાહત થઇ ગઇ ...
વર્માને દૂર કરવાના મામલાને રાહુલે રાફેલ સાથે જોડી દીધો by KhabarPatri News October 25, 2018 0 નવીદિલ્હી : સીબીઆઇ નિર્દેશક આલોક વર્માને રજા ઉપર મોકલી દેવાના નિર્ણયની સામે વિપક્ષે નરેન્દ્ર મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા ...
આખરે દિનાકરણના ૧૮ સમર્થક ધારાસભ્યો ગેરલાયક જાહેર થયા by KhabarPatri News October 25, 2018 0 ચેન્નાઈ: તમિળનાડુમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે ટીટીવી દિનાકરણ-વીકે શશીકલા છાવણીને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે તમિળનાડુમાં અન્નાદ્રમુકના ...
બિહાર : લાલુ પરિવાર ૧૨૮ કરોડની સંપત્તિને ગુમાવી દેશે by KhabarPatri News October 23, 2018 0 પટણા: બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યો ટુંક સમયમાં જ પટણા અને દિલ્હીના સૌથી મોંઘા ...
શકિતસિંહે આખરે રૂપાણીને કાનૂની નોટિસ ફટકારી દીધી by KhabarPatri News October 21, 2018 0 અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહિલે ઉત્તર ભારતીયો હુમલા મામલે તેમને જવાબદાર ઠરાવવા અંગેના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વિવાદીત નિવેદનને લઇ ...
રાત્રે ૧૨ વાગ્યેય એકલો ફરૂં છું, જેને મારવો હોય તે આવે- અલ્પેશ ઠાકોર by KhabarPatri News October 21, 2018 0 અમદાવાદ: રાજ્યમાં પરપ્રાંતિયોને લઈને ચાલી રહેલું રાજકારણ થોભવાનું નામ લઇ રહ્યું નથી, ત્યાં થોડા દિવસ અગાઉ ઉત્તર પ્રદેશમાં અલ્પેશ ઠાકોર ...