લાલૂને ફટકો : ૩૦મી ઓગસ્ટ સુધી સેરેન્ડર કરવાનો આદેશ
રાંચી: સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઘાસચારા કૌભાંડમાં મામલામાં દોષિત જાહેર થયેલા રાષ્ટ્રીય…
અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં રાષ્ટ્રીય સચિવ તરીકે બઢતી, ઠાકોર સમાજમાં ખુશીની લાગણી ફેલાઈ
અમદાવાદ: કોંગ્રેસ પક્ષ ધ્વારા ઠાકોર સમાજના યુવા નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્કેશ…
હવે એએપીને વધુ એક મોટો ફટકો : ખેતાને પાર્ટી છોડી છે
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીમાં આશુતોષના રાજીનામા બાદ આશરે એક સપ્તાહ પછી…
બિહાર : ગઠબંધન કરી લેવા ભાજપ કેટલીક સીટો છોડશે
પટણા : બિહારમાં એનડીએના ઘટક પક્ષ ભાજપ, જેડીયુ, એલજેપી અને આરએલએસપી વચ્ચે…
પરેશ ધાનાણીએ મગફળી કૌભાંડમાં નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી પણ કરી
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા કાયદાની આડમાં મગફળી કૌભાંડમાં ભીનું સંકેલવા માટે નિવૃત…
હાર્દિકના ઉપવાસની મંજૂરી માટે કોંગ્રેસી ધારાસભ્યોએ નીતિન પટેલને રજૂઆત કરી
અમદાવાદ: પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઇ સરકાર કે તંત્ર તરફથી…
ઉપવાસ આંદોલન અટકાવવા ભાજપ સરકાર અંગ્રેજ બની છે
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ…
કોંગ્રેસ પાર્ટી સંગઠનમાં રાહુલે ફેરફારો કર્યા
નવી દિલ્હી: વર્ષ ૨૦૧૯ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પાર્ટી…
કયાંય મંજૂરી ન મળે તો ઘરેથી ઉપવાસ કરવા હાર્દિકની તૈયારી
અમદાવાદ: આગામી તા.૨૫ ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે…
જયલલિતાના મૃત્યુ કેસમાં તબીબોની પૂછપરછ કરાશે
ચેન્નાઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ તરફ દોરી જનાર સંજોગોમાં તપાસ કરનાર…
