આતંકવાદી સામે કાર્યવાહી કરવાની લોકોની માંગ તીવ્ર by KhabarPatri News February 20, 2019 0 નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ લોકોમાં આક્રોશ આજે સતત છઠ્ઠા દિવસે ...
મોદીના હસ્તે ચોથી માર્ચે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન થશે by KhabarPatri News February 20, 2019 0 અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, અમદાવાદની મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ચોથી માર્ચે કરશે. ...
મંત્રણા માટેનો સમય જતો રહ્યો છે : મોદીની સાફ વાત by KhabarPatri News February 19, 2019 0 નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે પુલવામામાં ભીષણ આતંકવાદી હુમલાથી સાબિતી મળી ગઈ છે કે ...
મોદી લાલ આંખ કરે તે જરૂરી by KhabarPatri News February 18, 2019 0 પાકિસ્તાન દ્વારા અવિરતપણે રક્તપાતનો દોર જારી રાખવામાં આવ્યા બાદ દેશના લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી તેમની અપેક્ષા મુજબ વધારે કઠોર ...
ઝારખંડ : અનેક યોજનાઓની વડાપ્રધાન મોદી દ્વારા શરૂઆત by KhabarPatri News February 18, 2019 0 હઝારીબાગ : ઝારખંડના હઝારીબાગ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક જનસભા દરમિયાન પુલવામા ત્રાસવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. શહીદ જવાનો અને ...
જે લોકોના મનમાં છે તે જ તેમના મનમાં છે : મોદીની ફરી ખાતરી by KhabarPatri News February 18, 2019 0 બરોની : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. મોદીએ ૩૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ...
અમદાવાદના કરણે મોદીનો બાળપણનો રોલ ભજવ્યો છે by KhabarPatri News February 17, 2019 0 અમદાવાદ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાનપણમાં ઘણા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરીને સખત મહેનત અને દ્રઢ સંકલ્પ સાથે નવી ...