PM Modi

ગુજરાતમાં “જળ સંચય જન ભાગીદારી” પહેલનો શુભારંભ

અમદાવાદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 સપ્ટેમ્બર, 2024ના રોજ ગુજરાતનાં સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી…

કોંગ્રેસના શેહઝાદા ને ચૂંટણી લડવા માટે જગ્યાઓ બદલવી પડે છે, હું તેમણે કહું છું સરો નહિ, ભાગો નહિઃ પી એમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના શેહઝાદા વાયનાડથી ભાગીને અમેઠી આવ્યા પણ હવે તો ત્યાંથી પણ ભાગીને રાયબરેલીમાં લોકસભા…

અમિત શાહના ફેક વીડિયો કેસમાં તેલંગાણાના CM રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નકલી વાયરલ વીડિયોને લઈને દિલ્હી પોલીસે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું છે. તેલંગાણાના સીએમ રેવંત…

Tags:

કેરળમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ, એલડીએફ અને યુડીએફ પર જાેરદાર નિશાન સાધ્યું

કેરળના પલક્કડમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ, એલડીએફ અને યુડીએફ પર જોરદાર નિશાન સાધ્યું હતું. કેરળના લોકોએ…

Tags:

એલન મસ્ક એપ્રિલના અંત સુધીમાં આવી શકે છે ગુજરાત

અમેરીકી ઉદ્યોગપતિ અને ટેસ્લાના CEO એલન મસ્ક એપ્રિલના અંત સુધીમાં ભારતના પ્રવાસે આવી શકે છે. તેઓ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત…

PM એ વિશ્વકર્મા યોજનાના લોકાર્પણ સમયે કહ્યું,’જ્યારે બેંકો ગેરંટી નથી આપતી ત્યારે મોદી ગેરંટી આપે છે..’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના દ્વારકામાં સ્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન અને એક્સ્પો સેન્ટર 'યશોભૂમિ'નું ઉદ્‌ઘાટન કર્યું. PMએ અહીં વિશ્વકર્મા યોજના શરૂ…

- Advertisement -
Ad image