PM Modi

પ્રધાનમંત્રી દેહરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.

Tags:

વડાપ્રધાન દ્વારા ઉ.પ્રદેશમાં ૧૧ હજાર કરોડના ખર્ચે બનેલ ગ્રીન હાઈવે ખુલ્લો મૂકાયો

પ્રધાનમંત્રીએ દિલ્હી રાજધાની ક્ષેત્રમાં બે નવનિર્મિત એક્સપ્રેસ વે ખુલ્લા મુક્યા હતા. તેમાં પહેલું નિઝામુદ્દીન સેતુથી દિલ્હી-ઉત્તર પ્રદેશ સીમા સુધી વિસ્તૃત…

Tags:

રશિયામાં આજે મોદી અને પુતિન વચ્ચે નિશ્ચિત એજન્ડા વગરની બેઠક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી  આજે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીનને મળશે. મોદીએ રશિયાના લોકોને શુભકામના પાઠવી હતી સાથે જણાવ્યું હતું કે…

Tags:

એશિયાની સૌથી મોટી સુરંગનો શિલાન્યાસ કરતાં પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસના પ્રવાસે જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ આજે લેહમાં એશિયાની સૌથી મોટી…

Tags:

વારાણસીમાં નવો બની રહેલો ફલાયઓવર તૂટી પડતાં ૧૮ લોકોના કરુણ મોતઃ મૃતકોના પરિવારજનોને પાંચ લાખ વળતરની જાહેરાત  

વડાપ્રધાન મોદીના મત વિસ્તાર એવા વારાણસીમાં રેલવે સ્ટેશનની પાસે નવો બની રહેલો  ફલાયઓવર તૂટી પડતાં ૧૬ લોકોનાં કરુણ મોત થયા…

૫૭% લોકોએ માન્યુ કે યોગ્ય દિશામાં કામ કરી રહી છે મોદી સરકાર

કેન્દ્રમાં સરકાર બનાવી મોદી સરકારના કાર્યકાળને ૪ વર્ષ પુરા થવા જઇ રહ્યાં છે. આ સત્તા મેળવવા માટે મોદી સરકાર જનતાને…

- Advertisement -
Ad image