PM Modi

હવે આ ત્રણ સિવાયના સંરક્ષિત સ્મારકો અને હેરિટેજ સ્થળોએ કરી શકાશે ફોટોગ્રાફી

લોકો સંરક્ષિત સ્મારકો અને હેરિટેજ સ્થળોની મુલાકાતને યાદગાર બનાવવા માટે તે સ્થળે તેમની ઉપસ્થિતિને કેમેરામાં કંડારી દેતા હોય છે. પરંતુ…

Tags:

પીએમ મોદીના હસ્તે સેમસંગ કંપનીના નોઇડા એકમનું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોઇડામાં સેમસંગ કંપનીના એક યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. મળતી માહિતી મુજબ આ દુનિયાની સૌથી મોટી મોબાઇલ નિર્માતા…

Tags:

પ્રધાનમંત્રીના હસ્તે એઈમ્સમાં વિવિધ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં નેશનલ સેન્ટર ફોર એજિંગનું શિલારોપણ કર્યું હતું.…

Tags:

માલ્યાએ રજૂ કરી 2 વર્ષ પહેલા મોદીને લખેલી ચિઠ્ઠી

ભારતીય બેંકને 9 હજાર કરોડનો ચૂનો લગાવનાર વિજય માલ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલી ચિઠ્ઠી જાહેર કરી છે. માલ્યાએ ટ્વિટ કરીને…

Tags:

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બહાદુરગઢ-મુંડકા મેટ્રો લાઈનનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બહાદુરગઢ-મુંડકા મેટ્રો લાઈનનું ઉદઘાટન કર્યું.

પ્રધાનમંત્રી દેહરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે.

- Advertisement -
Ad image