હવે આ ત્રણ સિવાયના સંરક્ષિત સ્મારકો અને હેરિટેજ સ્થળોએ કરી શકાશે ફોટોગ્રાફી by KhabarPatri News July 13, 2018 0 લોકો સંરક્ષિત સ્મારકો અને હેરિટેજ સ્થળોની મુલાકાતને યાદગાર બનાવવા માટે તે સ્થળે તેમની ઉપસ્થિતિને કેમેરામાં કંડારી દેતા હોય છે. પરંતુ ...
પીએમ મોદીના હસ્તે સેમસંગ કંપનીના નોઇડા એકમનું ઉદ્ઘાટન by KhabarPatri News July 9, 2018 0 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોઇડામાં સેમસંગ કંપનીના એક યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. મળતી માહિતી મુજબ આ દુનિયાની સૌથી મોટી મોબાઇલ નિર્માતા ...
પ્રધાનમંત્રીના હસ્તે એઈમ્સમાં વિવિધ મહત્ત્વપૂર્ણ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ by KhabarPatri News June 29, 2018 0 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)માં નેશનલ સેન્ટર ફોર એજિંગનું શિલારોપણ કર્યું હતું. ...
માલ્યાએ રજૂ કરી 2 વર્ષ પહેલા મોદીને લખેલી ચિઠ્ઠી by KhabarPatri News June 27, 2018 0 ભારતીય બેંકને 9 હજાર કરોડનો ચૂનો લગાવનાર વિજય માલ્યાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખેલી ચિઠ્ઠી જાહેર કરી છે. માલ્યાએ ટ્વિટ કરીને ...
પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બહાદુરગઢ-મુંડકા મેટ્રો લાઈનનું ઉદઘાટન કર્યું by KhabarPatri News June 25, 2018 0 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બહાદુરગઢ-મુંડકા મેટ્રો લાઈનનું ઉદઘાટન કર્યું. દિલ્હી મેટ્રોના આ નવા વિભાગના શુભારંભ પ્રસંગે હરિયાણા ...
પ્રધાનમંત્રી દેહરાદૂનમાં ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરશે by KhabarPatri News June 20, 2018 0 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ જૂન, ૨૦૧૮ના રોજ દેહરાદૂન ખાતે યોજાનાર ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમારંભનું નેતૃત્વ કરશે. પ્રધાનમંત્રી હિમાલયના ખોળામાં ...
વડાપ્રધાન દ્વારા ઉ.પ્રદેશમાં ૧૧ હજાર કરોડના ખર્ચે બનેલ ગ્રીન હાઈવે ખુલ્લો મૂકાયો by KhabarPatri News May 28, 2018 0 પ્રધાનમંત્રીએ દિલ્હી રાજધાની ક્ષેત્રમાં બે નવનિર્મિત એક્સપ્રેસ વે ખુલ્લા મુક્યા હતા. તેમાં પહેલું નિઝામુદ્દીન સેતુથી દિલ્હી-ઉત્તર પ્રદેશ સીમા સુધી વિસ્તૃત ...