PM Modi

એર ઈન્ડિયા પ્લેન ક્રેશ : વડાપ્રધાન મોદીએ સ્વ. વિજય રુપાણીના પરિવારજનોને રુબરુ મળીને પાઠવી સાંત્વના

અમદાવાદ : તા. ૧૨ જૂન ને ગુરુવારના રોજ, અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું હતું જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી…

“મારી સામે બે એર હોસ્ટેસ સળગી રહી હતી,” પ્લને ક્રેશમાં બચેલા રમેશ વિશ્વાસે જણાવી આપવીતી

અમદાવાદમાં સર્જાયેલી ભયંકર વિમાન દુર્ઘટનાએ દેશ જ નહીં વિદેશના લોકોને પણ હચમચાવી નાખ્યાં છે. સ્પીડમાં ટેકઓફ કરતી વખતે વિમાન સીધું…

વિશ્વના સૌથી મોટા કન્ટેનર જહાજ MSC IRINAનો વિઝિંજામ આંતરરાષ્ટ્રીય બંદરે ઐતિહાસિક પ્રવેશ

આ જહાજ દક્ષિણ એશિયાઈ બંદરમાં પહેલી વાર આવ્યું છે. અલ્ટ્રા-લાર્જ કન્ટેનર વેસલ્સ (ULCVs) ને હેન્ડલ કરવામાં વિઝિંજામની ક્ષમતાઓને તે ઉજાગર…

Tags:

પીએમ મોદીના વડોદરા કાર્યક્રમમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા હોમગાર્ડ જવાનને રૂ.૪,૦૫,૦૦૦ની સહાય આપવામાં આવશે

વડોદરા : સોમવારે વડોદરા શહેર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંદૂર સન્માન યાત્રા કાર્યક્રમમાં બંદોબસ્તમાં આવેલા ૨૯ વર્ષના હોમગાર્ડ જવાનું ચાલુ…

Tags:

પીએમ મોદી દાહોદમાં આશરે 24000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે

દાહોદ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૬ અને ૨૭ મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેઓ દાહોદ જશે અને લગભગ ૧૧:૧૫ વાગ્યે…

PM મોદી દાહોદ ખાતે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ કરશે, જાણો શું છે આ એન્જિનની ખાસિયત

ગાંધીનગર: ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન 26 અને…

- Advertisement -
Ad image