પક્ષી અથડાયું અને આકાશમાં જ ક્રેશ થઈ ગયું વિમાન, 42 લોકોના મોત by Rudra December 27, 2024 0 અઝરબૈજાનથી રશિયા જઈ રહેલુ પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ થયુ છે. ફ્લાઈટમાં 67 લોકો સવાર હતા. કઝાકિસ્તાનના ઈમરજન્સી મંત્રાલયનું કહેવું છે કે ...
રશિયામાં મોટી વિમાન દુર્ઘટના, ૧૦ લોકોના મોત by KhabarPatri News August 25, 2023 0 રશિયામાં પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં ૧૦ લોકોના મોત થયાના સમાચાર છે. વિમાન રાજધાની મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું ...
૨૦૧૦ બાદ નેપાળમાં ૧૧ પ્લેન ક્રેશ થયા, જાણો કેમ નેપાળમાં કેમ થાય છે વારંવાર પ્લેન ક્રેશ?!.. by KhabarPatri News January 17, 2023 0 નેપાળના પોખરા એરપોર્ટ પર લેન્ડ કરવાની ૧૦ સેકન્ડ પહેલાં યેતી એરલાઈન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ૫ ભારતીયો ...
નેપાળમાં ક્રેશ થયેલું યેતી એરલાઇન્સનું વિમાન ૧૫ વર્ષ જૂનું હતું, જાણો શું છે હકીકત?.. by KhabarPatri News January 17, 2023 0 નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ૬૮ જેટલા લોકોના મોત નીપજ્યા હતા અને ...
પ્લેન ક્રેશ પાછળ શું જવાબદાર છે? પાઇલટે છેલ્લા કોલમાં શું કહ્યું હતું?!…. by KhabarPatri News January 17, 2023 0 રવિવારે નેપાળના પોખરા એરપોર્ટ નજીક યેતી એરલાઇન્સનું ATR-૭૨ વિમાન ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ એ છે કે ...
નેપાળ પ્લેન ક્રેશમાં યુપીના ૫ મિત્રોના મોત, પ્લેન ક્રેશ પહેલા બનાવ્યો હતો વીડિયો by KhabarPatri News January 17, 2023 0 નેપાળમાં રવિવારે એક દુઃખદ વિમાન દુર્ઘટના ઘટી હતી, જેમાં ૬૮ લોકોના મોત થયા હતા. મૃતકોમાં પાંચ ભારતીયો છે, જેઓ ઉત્તર ...
નેપાળમાં ઉત્તરાયણ પર મોટી દુર્ઘટના, ૬૮ મુસાફરો સાથેનું વિમાન તૂટી પડ્યું by KhabarPatri News January 16, 2023 0 નેપાળી મીડિયાના હવાલાથી સમાચાર મળ્યા છે કે, યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાનમાં ૬૮ મુસાફરો સવાર હતા. વિમાન ...