Patidar

Tags:

હાર્દિક પટેલ પાણી મુદ્દે સત્યાગ્રહ કરવાની ફરી એકવાર ચેતવણી આપી

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય લીડર હાર્દિક પટેલે ગાંધી જ્યંતિના દિવસે ફરી એકવાર રૂપાણી સરકાર ઉપર તેજાબી પ્રહારો કર્યા…

Tags:

સરકાર કે ધારાસભ્યોને ખેડૂતો કે જનતાની પડી નથી : હાર્દિક

અમદાવાદ: બેંગલુરૂના જિંદાલ નેચરક્યોર ખાતે સારવાર કરાવીને અમદાવાદ  પરત ફરેલા પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે આવતાની સાથે જ ફરી એકવાર …

Tags:

ગણેશ વિસર્જનની આડમાં પાસનું શક્તિ પ્રદર્શન થયું

અમદાવાદ: ગણેશ વિસર્જનની આડમાં એસપીજી અને પાસ દ્વારા સુરતમાં જોરદાર શક્તિ પ્રદર્શન કરાયુ હતું. પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ…

ગાંધીવાદી મૂલ્યને જાળવવા માટે હાર્દિકનું જીવન જરૂરી

અમદાવાદ: પાસના કન્વીનર  હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૮મો દિવસ હતો ત્યારે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે તેની મુલાકાત લીધી હતી…

Tags:

નીતિમત્તાના આધારે હાર્દિકની માંગ વાજબી છે : દિનશા પટેલ

અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૩મો દિવસ છે. ત્યારે હાર્દિકના સમર્થનમાં સામાન્ય લોકોની સાથે સાથે એક પછી એક નેતાઓ…

હાર્દિકને મળવા ૬૦ હજારથી વધુ લોકો આવ્યાનો દાવો કર્યો

અમદાવાદ: પાટીદારોને અનામત અને રાજયના ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક

- Advertisement -
Ad image