Tag: Palanpur

પાલનપુરથી ઉંઝા ઉમિયાધામ સુધી પાટીદારની યાત્રા યોજાઈ

પાલનપુર: પાલનપુરથી મહેસાણાના ઉંઝા ઉમિયાધામ સુધી પાટીદારોની આજે સદભાવના યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. આ યાત્રામાં ...

માઇભક્ત દ્વારા એક કિલો સોનું ભેંટમાં ચઢાવી દેવાયું

પાલનપુર: ભાદરવી પુનમના દિવસે અમદાવાદના માઇભક્ત નવનીતભાઇ શાહ ધ્વારા મા અંબેના ચરણોમાં એક કિલો સોનુ ચડાવવામાં આવ્યુ હતુ. માતાજી ઉપર ...

અંબાજીમાં ભાદરવી પૂનમ મેળાનું આજે સમાપન થશે

પાલનપુરઃ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની  ૨૫મી સપ્ટેમ્બરના દિવસે પૂર્ણાહૂતિ થઇ રહી છે. આજે અંબાજી મેળાના ...

પાલનપુરમાં મેડિકલ કોલેજ શરૂ થતાં લોકોને ખુબ ફાયદો

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સીવીલ હોસ્પીટલ ખાતે ગલબાભાઇ નાનજીભાઇ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ તથા ...

અંબાજી મેળામાં શ્રદ્ધાળુનો અભૂતપૂર્વ ધસારો યથાવત

પાલનપુર: યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થયા બાદ આજે મેળાના ત્રીજા દિવસે યાત્રીકોની કુલ સંખ્યા ...

શક્તિપીઠ અંબાજી : લાખો શ્રદ્ધાળુના પ્રથમ દિને દર્શન

પાલનપુર: યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થયા બાદ અભૂતપૂર્વ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આજે ...

Page 2 of 2 1 2

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.