સરિતા પંચારિયા અને ગોપાલ પંચારિયા ના પુત્ર પ્રિન્સ પંચારીયા હિન્દુ સનાતન ધર્મની જાગૃતિ, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તેવા ઉદ્દેશ્ય સાથે દેશમાં ૭ હજાર કિમી પદયાત્રા કરશે.
દેશના એવા યુવાન કે જેઓ અનોખો મેસેજ આપવા માટે નિકળી રહ્યા છે.…
ઐતિહાસિક રાષ્ટ્ર ધર્મ વિજય સંકલ્પ યાત્રા
સદીઓ પછી, ભારત ભૂમિને રાષ્ટ્રવાદી, ધર્મનિષ્ઠ રાજ્ય સત્તાની ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ છે.…
