પાટણનો યુવક અમરનાથ યાત્રામાં ઓક્સિજન ઘટી જતાં મૃત્યુ પામ્યો by KhabarPatri News July 22, 2022 0 જમ્મુ-કાશ્મીરનાં પવિત્ર યાત્રાધામ અમરનાથયાત્રા પ્રવાસે 'બરફીલા બાબા'નાં દર્શનાર્થે તા. ૧૫મી જૂલાઇએ પાટણનાં ચાર મિત્રો હાર્દિક મુકેશભાઇ રામી, આશિત હેમંતભાઈ તન્ના, ...