operation sindoor

ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં પરમ વીર ચક્ર વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન

વાયુસેના સંગઠનની ગુજરાત શાખા દ્વારા 14 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગર સ્થિત નીલામ્બર ઓડિટોરિયમ ખાતે સ્વર્ગસ્થ ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ…

પુણેમાં કાયદાની વિદ્યાર્થિની શર્મિષ્ઠા પાનોલીની ઓપરેશન સિંદૂર પર પોસ્ટ કરવા બદલ ધરપકડ

ગુરુગ્રામ : પુણે લો યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની, જે ઇન્સ્ટાગ્રામ પર પ્રભાવશાળી પણ છે, તેની કોલકાતા પોલીસે કથિત રીતે કોમી ટિપ્પણીઓ…

કોણે તૈયાર કર્યો હતો ‘ઓપરેશન સિંદૂર’નો લોગો? ડિઝાઈન કરવામાં કેટલો લાગ્યો હતો સમય?

OPERATION SINDOOR: પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકે અને પાકિસ્તાનમાં 9 જગ્યાઓએ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. આ ઓપરેશનને સંપૂર્ણ રીતે…

Tags:

13 થી 23 મે સુધી યોજાશે તિરંગા યાત્રા, ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને…

અમે પાકિસ્તાનના ન્યુક્લિયર ઠેકાણા પર હુમલો કર્યો નથી: એર માર્શલ એકે ભારતી

નવી દિલ્હી : પહાલગામમાં હુમલા બાદ બન્ને દેશો વચ્ચે વધેલા તણાવ બાદ ભારતીય સેનાના ત્રણેય પાંખના અધિકારીઓએ મીડિયાને સંબોધન કર્યું…

ભારતના સંરક્ષણમાં પ્રવેશ કરવો શક્ય નથી, અમે ચીનમાં બનેલી 15 મિસાઇલને તોડી પાડી : ભારતીય સેના

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ હજુ પણ બંને દેશો વચ્ચે તણાવ જાેવા મળી રહ્યો છે. ત્યારે…

- Advertisement -
Ad image