Nitin Patel

‘આયુષ્યમાન ભારત’ યોજનાનું અમલીકરણ કરવા ગુજરાત કટિબદ્ધ : શ્રી નીતિનભાઈ પટેલ

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઇકાલે દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ‘આયુષ્યમાન ભારત-નેશનલ હેલ્થ પ્રોટેકશન મિશન’ યોજનાના…

‘ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ અભિગમ હેઠળ ‘ફુડ ટેસ્ટીંગ મોબાઈલ લેબોરેટરી વાન’નું લોકાર્પણ

રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ…

Tags:

જી.આઇ.ડી.સી. દ્વારા અપાતાં ૩૦૦૦ મીટર સુધીના પ્લોટમાં ૫૦% ઓછી કિંમતે પ્લોટ ફાળવાશે

રાજ્યમાં સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તેમજ રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધે તે આશયથી જી.આઇ.ડી.સી. દ્વારા અપાતાં ૩૦૦૦…

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન-૨૦૧૮ના વિજેતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન

હાયર એન્ડ ટેકનીકલ એજ્યુકેશન વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ઇન્ડીયા હેકાથોન-ર૦૧૮ના વિનર્સને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

વર્ષ- ૨૦૧૫ના સર્વેનુસાર ગુજરાતમાં એચ.આઇ.વી.ના ૧ લાખ ૬૬ હજાર દર્દીઓ

એચ.આઇ.વી.ને ડામવા માટે વિશ્વ કક્ષાની સાત સંસ્થાઓ અને ગુજરાત સરકાર દ્વારા યુ.બી.આર.એ.એફ.ના પાયલોટ પ્રોજેક્ટ થકી ગુજરાતને એચ.આઇ.વી. મુક્ત બનાવવાનો રાજ્ય…

હવે રાજ્ય સરકાર આપશે અકસ્માતના પ્રથમ ૪૮ કલાક સુધી મફત સારવાર

રાજ્યમાં વધતી જતી વાહનોની સંખ્યાને પરિણામે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ગુજરાતમાં અંદાજે સરેરાશ દર વર્ષે ૨૯,૩૦૯ રોડ અકસ્માત થાય…

- Advertisement -
Ad image