Nifty

એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટનું ઉદ્ઘાટન ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું

ગાંધીનગર: એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટને ઔપચારિક રીતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા માનનીય કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી…

૨૦૨૦ : શેરબજારથી વધુ રિટર્ન નહીં

બ્રોકરેજ કંપનીઓનો અંદાજ છે કે વર્ષ ૨૦૨૦માં શેરબજારમાંથી વધારે ઉંચા રિટર્ન મળવાની કોઇ શક્યતા નથી. આવી આશા રાખીને

Tags:

સેંસેક્સ ૨૮૬ પોઇન્ટ ઘટી ૩૬,૬૯૧ની સપાટી ઉપર

મુંબઈ : આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં શેરબજાર ઉપર તેની કોઇ અસર

Tags:

સેંસેક્સ વધુ ૨૮૯ પોઇન્ટ ઘટી ૩૭૩૯૭ની નીચી સપાટી ઉપર

મુંબઈ : શેરબજારમાં અવિરત મંદીનો દોર આજે પણ જારી રહ્યો હતો. બેંચમાર્ક સેંસેક્સ ૨૮૯ પોઇન્ટ ઘટીને ૩૭૩૯૭ની નીચી 

Tags:

છ દિવસની મંદી પર બ્રેક : બાવન પોઇન્ટનો ફરીવાર સુધાર નોંધાયો

મુંબઈ : શેરબજારમાં છેલ્લા છ દિવસથી ચાલી રહેલી મંદી ઉપર આજે બ્રેક મુકાઈ હતી. ઉદાસીન કારોબારના દોર આજે પૂર્ણ થયો

Tags:

વેચવાલીની વચ્ચે સેંસેક્સ ૩૦૬ પોઇન્ટ ઘટીને આખરે બંધ થયો

મુંબઇ : શેરબજારમાં વેચવાલીનું મોજુ આજે આગળ વધ્યું હતું. ધારણા પ્રમાણે જ વેચવાલી જારી રહેતા વેચવાલી વચ્ચે સેંસેક્સ ૩૦૬

- Advertisement -
Ad image