Tag: nepal

નેપાળના કાઠમંડુ નજીક ખીણમાં ખાબકી સ્કૂલ બસ, 2ના મોત

નેપાળની રાજધાની નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં કાઠમંડુથી 20 કિલોમીટર દક્ષિણમાં દક્ષિણકાલી નગરપાલિકાના ફારપિંગ વિસ્તારમાં એક સ્કૂલ ...

ભારતની આ પાડોશી દેશમાં નથી હોતી રવિવારની જાહેર રજા, કારણ જાણીને નવાઈમાં પડી જશો

કાઠમંડુ : વિશ્વના મોટાભાગના દેશો તેમના કામ માટે અંગ્રેજી કેલેન્ડરને અનુસરે છે. આ કારણોસર, ત્યાંની સરકારી સાપ્તાહિક રજા રવિવારે છે. ...

Prozeal Green Energy and Golyan Power entered into a joint agreement for a solar power project in Nepal

પ્રોઝીલ ગ્રીન એનર્જી અને ગોલ્યાન પાવરે નેપાળમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ માટે સંયુક્ત કરાર કર્યો

અમદાવાદ: ભારતમાં ગ્રીન એનર્જીના પ્રણેતા પ્રોઝીલ ગ્રીન એનર્જી લિમિટેડ અને નેપાળના અગ્રણી કોર્પોરેટ જૂથ ગોલ્યાન પાવર લિમિટેડે હિમાલયનમાં સૌર ઉર્જા ...

ભગવાન બુદ્ધની અવતરણ ભૂમિ લુમ્બિની(નેપાળ)થી ૯૧૨મી રામકથાનો પ્રારંભ

ભગવાન બુદ્ધની પ્રાગટ્યની ભૂમિ અને વિશ્વશાંતિ સૌથી મોટી ધરોહર-લુમ્બિનીથી કથા શરૂ કરતા પહેલા એક નાનો કાર્યક્રમ યોજાયો.લુમ્બિની વિકાસકોષના ઉપપ્રમુખ ભિક્ષુ ...

૨૦૧૦ બાદ નેપાળમાં ૧૧ પ્લેન ક્રેશ થયા, જાણો કેમ નેપાળમાં કેમ થાય છે વારંવાર પ્લેન ક્રેશ?!..

નેપાળના પોખરા એરપોર્ટ પર લેન્ડ કરવાની ૧૦ સેકન્ડ પહેલાં યેતી એરલાઈન્સનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાનમાં ૫ ભારતીયો ...

નેપાળમાં ક્રેશ થયેલું યેતી એરલાઇન્સનું વિમાન ૧૫ વર્ષ જૂનું હતું, જાણો શું છે હકીકત?..

નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે યેતી એરલાઈન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં ૬૮ જેટલા લોકોના મોત નીપજ્યા હતા અને ...

પ્લેન ક્રેશ પાછળ શું જવાબદાર છે? પાઇલટે છેલ્લા કોલમાં શું કહ્યું હતું?!….

રવિવારે નેપાળના પોખરા એરપોર્ટ નજીક યેતી એરલાઇન્સનું ATR-૭૨ વિમાન ક્રેશ થયું હતું. દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ એ છે કે ...

Page 1 of 3 1 2 3

Categories

Categories