Narendra Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ વિઝનને સાકાર કરી રહ્યું છે ગુજરાત

આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ના વિઝન પર ભાર…

Tags:

પીએમ મોદીએ ભાવનગરથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા)ના ₹2,400 કરોડના પરિવર્તનાત્મક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો

પીએમ મોદીએ ભાવનગરથી દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા)ના ₹2,400 કરોડના પરિવર્તનાત્મક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. ટુના-ટેકરા ખાતે મલ્ટી-પરપઝ કાર્ગો બર્થનો વિકાસ…

આ નવા પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે 135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે

પ્રોજેક્ટથી કંડલા પોર્ટ ખાતે અધધ...ધ..ધ..135+ મિલિયન મેટ્રિક ટન પ્રતિ વર્ષ (MMTPA)ની કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ઉમેરાશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાવનગરથી…

Tags:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અવાદા ગ્રુપના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

ઉર્જાક્ષેત્રે અગ્રણી સમૂહ અવાદા ગ્રૂપે ગુજરાતના સુરેન્દ્રનગર ખાતે તેના 280 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટના ઉદઘાટન સાથે સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્સફોર્મેશનની દિશામાં…

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 75માં જન્મ દિવસે થશે “સ્વસ્થ નારી , સશક્ત પરિવાર” અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫માં જન્મ દિવસ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો પ્રારંભ…

Tags:

રાજ્યમાં વિકેન્દ્રિત આયોજન વ્યવસ્થાને વધુ લોકતાંત્રિક-પ્રતિનિધિત્વ આધારિત અને જનકેન્દ્રિત બનાવવાની GARCના ચોથા અહેવાલમાં ભલામણો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પમાં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય…

- Advertisement -
Ad image