Mumbai

PM મોદીએ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, આ તારીખથી શરૂ થશે ફ્લાઈટ્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી મુંબઈ મુંબઈ ઇંટરનેશનલ એરપોર્ટના (NMIA) ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 19,650 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ…

Tags:

મહુવા, મુંબઈ અને અન્યત્ર અકાળે મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગત બે દિવસ પહેલા મહુવાની એક વ્યક્તિ નું કતપર પાસે પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું તેવા સમાચારો પ્રાપ્ત થયા…

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

આ નાણાકીય પ્રક્રિયાઓ કંપનીની મજબૂત રોકડ ઉત્પાદન અને નાણાકીય સુગમતાની ઝાંખી કરાવે છે.

અદાણી સ્વાસ્થ્યસંભાળ માટે વિશ્વકક્ષાની પ્રથમ એઆઈ-ઇકોસિસ્ટમ્સ બનાવશે

ભારતની આરોગ્યસંભાળ પ્રણાલીએ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ પ્રચંડ પડકારો યથાવત્ છે. સરકાર અને વિશ્વ આરોગ્ય સંગઠ્ઠન સાથે…

પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે 2 વિશેષ સુપરફાસ્ટ તેજસ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું

રાજકોટ : ઉનાળા વેકેશનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આગામી ૩૦ જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા…

ચાર્જઝોનના સહયોગથી મુંબઈ-અમદાવાદ હાઇવે પર TATA.ev મેગાચાર્જર્સ લોન્ચ કરાયા

ગુજરાત અને મહારાષ્ટ્રમાં મુસાફરી કરનારાઓ માટે, TATA.evએ ચાર્જઝોન સાથે ભાગીદારીમાં શ્રીનાથ ફૂડ હબ, વડોદરા, શાંતિ કોમ્પ્લેક્સ, વાપી અને હોટેલ એક્સપ્રેસ…

- Advertisement -
Ad image