Morari Bapu

બદરીનાથધામની વ્યાસગુફાથી ૮૯૭મી રામકથાનો આરંભ

વિશ્વાસ અચલ,શિતલ અને ધવલ હોવો જોઇએ. આગ્રહમુક્ત સંગ્રહ ખૂબ મોટી સમસ્યાઓનો ઉકેલ છે. વ્યાસ આદિ કવિ પુંગવ નાના;જિન્હ સાદર હરિ…

બીજાના દરવાજા ખખડાવવાથી નહીં ખુદનો દરવાજો ખોલવાથી આનંદ મળશે.

પરમપાવન જનકપૂરધામથી પ્રવાહિત રામકથાના ત્રીજા દિવસે ચારેય દૂલ્હે મહારાજની જય બોલાવી અને બાપુએ કહ્યું કે વરરાજાનો અર્થ પણ ભગવાન છે…

માનસ ગુરુકુળ  મહેશ એન.શાહ દિવસ-૫ તારીખ-૬ એપ્રિલ.રામને,વેદને,બ્રહ્મને માપો નહિ,પામો!

તર્કથી કંઇ સિધ્ધ થતું નથી,અનુભૂતિથી થાય છે.વિચાર,ઉચ્ચાર,આચાર,વ્યવહાર અને સ્વિકાર-સત્યની આ પંચધારા છે.કર્મ નીતિથી,રીતિથી અને પ્રીતિથી કરો. છઠ્ઠા દિવસની કથા પ્રારંભે…

માનસ ગુરુકૂલ  મહેશ એન.શાહ દિવસ-૩ તા-૪ એપ્રિલ.જે ક્ષણમાં જીવે છે એ જ ચિરંજીવી છે

ત્રીજા દિવસની કથા પ્રારંભ પહેલા પતંજલિ ગુરુકુળમાં અભ્યાસ કરતા વિવિધ બાળકો દ્વારા ૨૧ થી પણ વધારે શાસ્ત્રો જેમણે કંઠસ્થ કર્યા…

માનસ રામકથા મહેશ એન.શાહ દિવસ-૭ તારીખ ૨૫ માર્ચ. જે કર્મ કરતાં ડર લાગે એ જ પાપ છે.

સાતમા દિવસની કથા પર બાપુએ જણાવ્યું કે તુલસીજીએ રામકથાનો મહિમા જે ચોપાઈઓમાં ગાયો એ એક-એક ચોપાઈ લઈને ક્રમમાં આગળ વધી…

- Advertisement -
Ad image