Morari Bapu

માનસ રામકથા મહેશ એન.શાહ દિવસ-૭ તારીખ ૨૫ માર્ચ. જે કર્મ કરતાં ડર લાગે એ જ પાપ છે.

સાતમા દિવસની કથા પર બાપુએ જણાવ્યું કે તુલસીજીએ રામકથાનો મહિમા જે ચોપાઈઓમાં ગાયો એ એક-એક ચોપાઈ લઈને ક્રમમાં આગળ વધી…

- Advertisement -
Ad image