Morari Bapu

પૂજ્ય સંતશ્રી મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમાના અવસર પર ‘ત્રિભુવન માટે ત્રિભુવન સૂત્ર’ પુસ્તકનું વિમોચન કર્યું

ભારતના પ્રખ્યાત અને આદરણીય સંતશ્રી મોરારી બાપુએ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે 'ત્રિભુવન માટે ત્રિભુવન સૂત્રો' નામના સંક્ષિપ્ત અને ઉપયોગી સંકલનનું…

Tags:

વિશેષ સામર્થ્યનો સદઉપયોગ કથાની ઉપલબ્ધિ છે

દિવ્ય ભૂમિથી પ્રવાહિત કથાના આઠમા દિવસે બાપુએ કહ્યું કે ગીધ પક્ષી છે જેમાં બે વિશેષતાઓ છે:એક એની પાંખમાં અને એક…

પૂજ્ય મોરારી બાપૂએ ઓરિસ્સામાં ટ્રેન અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે રૂ. 1 કરોડનું ભંડોળ ઊભું કર્યું

જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપૂએ ઓરિસ્સામાં સર્જાયેલા ગંભીર ટ્રેન અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે રૂ. 1 કરોડનું ભંડોળ એકત્ર કર્યું…

Tags:

જેના જન્મમાં આપણું જીવન છે,જેમાં સાત ગુરુનો સમાવેશ થાય છે.

જેના જન્મમાં આપણું જીવન છે,જેમાં સાત ગુરુનો સમાવેશ થાય છે.**તમે બધા કલાકાર નહિ,સાધક છો: મોરારીબાપુ.**જેકી શ્રોફ સહિત ૧૩ દિગ્ગજ કલાસાધકોનું…

પૂજ્ય મોરારી બાપૂએ રામનવમીનું શુભેચ્છા પાઠવી, દરેક ઘરમાં બે દીવા પ્રગટાવવા આહ્વાન કર્યું

પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે રામનવમીના પાવન અવસરે દરેક વ્યક્તિને શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે પૂજ્ય બાપૂએ કહ્યું હતું કે, રામનવમી અને માનસનવમીના દિવસે સમગ્ર…

Tags:

સદગુરુના સ્વધર્મ અને સ્વરૂપ માટે માટી બનવું પડે છે

સદગુરુ રણછોડદાસજી મહારાજની ભૂમિ ઉપરથી પ્રવાહિત રામકથાના છઠ્ઠા દિવસે બાપુએ કહ્યું કે ગુરુનો સ્વભાવ,સ્વરૂપ,સ્વધામ સ્વધર્મ વિશે સંવાદ કરીએ છીએ.આપણે જોયું…

- Advertisement -
Ad image