Morari Bapu

Tags:

દેવભૂમિ દ્વારકામાં ગૌમાસના વેચાણ અંગેના અહેવાલો પર મોરારી બાપુએ દુઃખ વ્યક્ત કર્યું

દેવભૂમિ દ્વારકા: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુએ ગુરુવારે દેવભૂમિ દ્વારકાના પવિત્ર નગરીમાં ગૌમાસ વેચાઈ રહ્યું હોવાના અહેવાલો અંગે ગંભીર ચિંતા…

Tags:

મેઘાલયના ખાણ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય અપાઇ

પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં એક ખાણમાં થયેલા બ્લાસ્ટમાં 18 લોકોના મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ દુઃખદ ઘટના બની તેમાં માર્યા…

Tags:

ગોંડલ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા શિક્ષકોને પૂજ્ય મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવાર સહાય

ગોંડલ નજીક થયેલા એક દુઃખદ માર્ગ અકસ્માતમાં છોટાઉદેપુર જિલ્લાના શિક્ષિકા આશાબહેન ચૌધરી સહિત ત્રણ શિક્ષકોના કરુણ મોત નિપજ્યા છે. પ્રાપ્ત…

Tags:

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં મૃતકોને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય અર્પણ કરી

ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ વિગતો અનુસાર…

Tags:

ભાવનગર શિશુવિહાર ખાતે મોરારિબાપુના સાનિધ્યમાં 35મો નાગરિક અભિવાદન સમારોહ યોજાયો

ભાવનગર: ભાવનગર શહેરના શિશુવિહાર સંસ્થાના પરિસરમાં સંસ્થાના સ્થાપક લોકસેવક માનભાઈ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં આયોજિત 35મો નાગરિક અભિવાદન સમારોહ બુધવારે પૂજ્ય…

Tags:

ગોવા સિલિન્ડર બ્લાસ્ટમાં મૃતકોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગઈકાલે રાત્રે ગોવાના અરપોરા વિસ્તારમાં આવેલા એક નાઈટ ક્લબમાં બ્લાસ્ટ થયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૨૫ લોકો માર્યા…

- Advertisement -
Ad image