Morari Bapu

Tags:

ઉતરાખંડની બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાયતા

ગત તારીખ ૨૩/૧૧/૨૫ ના દિવસે ઉતરાખંડમાં ગુજરાતના યાત્રાળુઓની બસને અકસ્માત નડયો હતો અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર ૫ લોકોનાં મોત…

Tags:

અયોધ્યામાં મોરારી બાપુના કથાવાચન સાથે આસ્થાના ‘ગૃહ-આગમન’નું શુભ સમાપન થયું

અયોધ્યા: ચિત્રકૂટથી લંકા અને ફરી પાછા અયોધ્યા સુધી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના પવિત્ર પદચિહ્નોને અનુસરતી મહાન રામ યાત્રા 4 નવેમ્બર,…

Tags:

કોલંબો રામકથામાં પૂજ્ય મોરારી બાપુનો સંદેશ: “લંકા ભોગની ભૂમિ, પરંતુ ત્યાગ અને સંયમ જ જીવનનો વિજય માર્ગ”

કોલંબો : ચિત્રકૂટથી પ્રસ્થાન થયેલી પૂજ્ય મોરારી બાપુની આ રામયાત્રા કોલંબો, શ્રીલંકા ખાતે પહોંચી હતી. કથાનાં આઠમાદિવસે પૂજ્ય બાપુએ અનેક…

Tags:

મોરારી બાપુએ શબરી આશ્રમ ખાતેના રામયાત્રા પ્રવચનમાં શબરી અને રામના મિલનનું સુંદર વર્ણન કર્યું

મોરારી બાપુએ શબરી આશ્રમ ખાતેના રામયાત્રા પ્રવચનમાં શબરી અને રામના મિલનનું સુંદર વર્ણન કર્યું Morari Bapu beautifully described the union…

Tags:

અગસ્ત્ય મુનિ આશ્રમથી મોરારી બાપુએ રામકથા યાત્રાના બીજા દિવસની શરૂઆત કરી

રવિવારે મધ્યપ્રદેશનાં સતનાના અગત્સ્ય મુનિ આશ્રમથી પૂજ્ય મોરારિ બાપુએ બીજા દિવસની કથાનો આરંભ કર્યો હતો. પૂજ્ય બાપુની આ 966મી રામકથા…

Tags:

મોરારી બાપુએ ચિત્રકૂટથી અયોધ્યા વાયા લંકા ઐતિહાસિક રામ યાત્રાનો શુભારંભ કર્યો

ચિત્રકૂટ: રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ મધ્ય પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તથા મુખ્ય અતિથિ રાજેન્દ્ર શુક્લ અને…

- Advertisement -
Ad image