ખનીજ ચોરી કેસ : બારડને બે વર્ષ અને ૯ માસની સજા by KhabarPatri News March 2, 2019 0 અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના કોંગી ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડા કોર્ટે ખનીજ ચોરીના ચકચારભર્યા કેસમાં બે વર્ષ અને ૯ ...
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા by KhabarPatri News January 9, 2019 0 અમદાવાદ : અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગઇ મધરાત્રે સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરવામાં આવી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવતા ...
ભાજપના ધારાસભ્ય તરીકે બાવળિયાએ લીધેલા શપથ by KhabarPatri News January 1, 2019 0 અમદાવાદ : ગુજરાત વિધાનસભામાં જસદણ બેઠક પરથી ચૂંટાઈ આવેલા ભાજપ સરકારના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા. ...
કમલનાથ મંત્રીમંડળમાં ૨૮ ધારાસભ્યને મંત્રી બનાવાયા by KhabarPatri News December 25, 2018 0 ભોપાલ : મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના નેતૃત્વમાં કેબિનેટમાં ૨૮ને પ્રધાન બનાવવામાં આવ્યા છે. રાજભવનના લોનમાં આયોજિત શપથવિધી કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ...
છબીલ પટેલ તું જ ખલનાયક છે, તારા પાપ બહાર આવશે by KhabarPatri News October 29, 2018 0 અમદાવાદ : તાજેતરમાં કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે એક મહિલાએ દિલ્હીના દ્વારકા પોલીસમથકમાં નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ પીડિતાએ ...
પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ પર વિધવાનો દુષ્કર્મ આરોપ by KhabarPatri News October 27, 2018 0 અમદાવાદ: ગુજરાતના સુરતના ચકચારી જયંતિ ભાનુશાળી બળાત્કાર કેસમાં નામ ઉછળ્યાં બાદ કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ ...
સાંસદ અને ધારાસભ્યો વકીલ તરીકે પ્રેક્ટિસ જારી રાખી શકે by KhabarPatri News September 26, 2018 0 નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે, સાંસદો અને ધારાસભ્યોને કેસ લડવાથી તે રોકી શકે નહીં. ...