Tag: Mahatma Gandhi

ગોડસે અંગે પ્રજ્ઞાના નિવેદનથી મોદી અને અમિત શાહ નારાજ

ભોપાલ : મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત તરીકે ગણાવનાર નિવેદન ઉપર ભોપાલ સંસદીય સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર ...

રાષ્ટ્રપિતા ગાંધીના પૂતળા સાથે ક્રૂરતાપૂર્વકનું વર્તન નિંદનીય છે

અમદાવાદ : પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગાંધીજીના પૂતળા સાથે કૃરતાપૂર્વક વ્યવહાર કરવાના જે દૃશ્યો સોશીયલ મિડીયામાં આવ્યાં ...

દાંડી ખાતે નમક સત્યાગ્રહ મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ ગુજરાતમાં દાંડી ખાતે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કર્યું ...

ગાંધીજીની દુર્લભ તસ્વીરનું ગુજરાતમાં અનોખુ પ્રદર્શન

અમદાવાદ :  સને ૧૯૩૦માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દાંડીમાં મીઠાના સત્યાગ્રહની પળો સહિતની કંઇક કેટલીય ઐતિહાસિક વાતો અને દ્રશ્યોને કેમેરામાં કંડારનાર ...

દાંડી કુટીર પ્રદર્શન આજથી ખુલશે : ઉત્સુકતામાં વધારો

    અમદાવાદ : માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકારના લોક સંપર્ક બ્યૂરો, અમદાવાદની ક્ષેત્રિય પ્રદર્શન કચેરી દ્વારા મહાત્માં ગાંધીજીની ...

કિરીટ સોલંકીએ સ્વચ્છતા હી સેવા અભિયાન પ્રારંભ કરાવ્યું

અમદાવાદ : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. અને સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આજે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલા સ્વચ્છતા સંબંધી કાર્યક્રમમાં સ્વચ્છતા ...

રાજ્યનો પ્રથમ ટુ વે કેબલ બ્રિજ સુરતની શાન

અમદાવાદ:  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત શહેરને રૂપિયા ૮૨૫ કરોડના વિકાસકામોની ભેટ ધરી, સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીના મૂલ્યોને જીવંત રાખી, ...

Page 2 of 4 1 2 3 4

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.