ગોડસે અંગે પ્રજ્ઞાના નિવેદનથી મોદી અને અમિત શાહ નારાજ by KhabarPatri News May 17, 2019 0 ભોપાલ : મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત તરીકે ગણાવનાર નિવેદન ઉપર ભોપાલ સંસદીય સીટ ઉપરથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુર ...
રાષ્ટ્રપિતા ગાંધીના પૂતળા સાથે ક્રૂરતાપૂર્વકનું વર્તન નિંદનીય છે by KhabarPatri News February 5, 2019 0 અમદાવાદ : પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગાંધીજીના પૂતળા સાથે કૃરતાપૂર્વક વ્યવહાર કરવાના જે દૃશ્યો સોશીયલ મિડીયામાં આવ્યાં ...
દાંડી ખાતે નમક સત્યાગ્રહ મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત by KhabarPatri News January 30, 2019 0 સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ ગુજરાતમાં દાંડી ખાતે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કર્યું ...
ગાંધીજીની દુર્લભ તસ્વીરનું ગુજરાતમાં અનોખુ પ્રદર્શન by KhabarPatri News January 3, 2019 0 અમદાવાદ : સને ૧૯૩૦માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના દાંડીમાં મીઠાના સત્યાગ્રહની પળો સહિતની કંઇક કેટલીય ઐતિહાસિક વાતો અને દ્રશ્યોને કેમેરામાં કંડારનાર ...
દાંડી કુટીર પ્રદર્શન આજથી ખુલશે : ઉત્સુકતામાં વધારો by KhabarPatri News November 26, 2018 0 અમદાવાદ : માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકારના લોક સંપર્ક બ્યૂરો, અમદાવાદની ક્ષેત્રિય પ્રદર્શન કચેરી દ્વારા મહાત્માં ગાંધીજીની ...
કિરીટ સોલંકીએ સ્વચ્છતા હી સેવા અભિયાન પ્રારંભ કરાવ્યું by KhabarPatri News October 4, 2018 0 અમદાવાદ : ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. અને સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા આજે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યોજાયેલા સ્વચ્છતા સંબંધી કાર્યક્રમમાં સ્વચ્છતા ...
રાજ્યનો પ્રથમ ટુ વે કેબલ બ્રિજ સુરતની શાન by KhabarPatri News October 3, 2018 0 અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરત શહેરને રૂપિયા ૮૨૫ કરોડના વિકાસકામોની ભેટ ધરી, સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધીજીના મૂલ્યોને જીવંત રાખી, ...