Tag: Mahashivratri

વિશ્વ ઉમિયા ધામ ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી, શિવ વિવાહનું આયોજન કરાયુ

આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાના અભિયાન અંતર્ગત આસ્થા એકતા અને ઊર્જાના ધામ સમા વિશ્વ ઉમિયા ધામમાં જગતજનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા ...

મહાશિવરાત્રીના દિવસે મહાકુંભ સ્નાનનું આધ્યાત્મિક મહત્વ, જાણો શું કહે છે કે જોતિષ મોતી સિંહ રાજપુરોહિત

વર્ષ 2025 માં એક જ દિવસે મહા કુંભ સ્નાન અને મહા શિવરાત્રીનું એકત્રીકરણ હિન્દુ ભક્તો માટે ગહન આધ્યાત્મિક મહત્વ ધરાવે ...

સોમનાથથી લઈને કાશી વિશ્વનાથ સુધી મહાશિવરાત્રી પર ઘર બેઠા આ રીતે મેળવો મહાદેવનો પ્રસાદ

મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂપે પ્રસાદ ...

“મહાશિવરાત્રીના મેળામાં લલનાઓને બોલાવી મુજરા કરાવાય છે, અખાડામાં દારુ પાર્ટીઓ થાય છે” – મહેશગીરીએ કર્યો ધડાકો

જુનાગઢ : છેલ્લા થોડા દિવસોથી જુનાગઢમાં કેટલાક સાધુઓ વચ્ચે ચાલી રહેલી સત્તાની સાઠમારી છે. જે હવે એટલી હદે પહોંચી ગઈ ...

રાજ્યના બધા શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજ્યા

અમદાવાદ : આજે મહાશિવરાત્રિ હોઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શિવાલયો હર..હર...મહાદેવ, ઓમ નમઃ શિવાયના ભકિતનાદથી ગુંજી ઉઠયા હતા. વહેલી સવારથી ...

અંતિમ સ્નાનની સાથે સાથે

પ્રયાગરાજ : મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રયાગરાજમાં આજે મહાકુંભના અંતિમ સ્નાનમાં ત્રિવેણી સંગમ ખાતે વહેલી સવારથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી ...

મહાશિવરાત્રિ – રાગ, દ્વેષ અને અવગુણોના ઝેર પચાવવાનું પર્વ…….

જય સોમનાથ....!!! વાચક મિત્રો, મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રિ. સંસારના એ દેવને પૂજવાનું પર્વ જેણે સંસારની તમામ તર્જ્ય વસ્તુઓને અપનાવી ...

Categories

Categories