ખોડલધામ કાર્યક્રમમાં ભવ્ય પદયાત્રામાં પાટીદાર જોડાયા by KhabarPatri News January 21, 2019 0 અમદાવાદ : ખોડલધામની બે વર્ષની પૂર્ણાહુતિ નિમિતે ખોડલધામ દ્વારા રાજકોટથી કાગવડ સુધીની ૬૦ કિમી લાંબી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ...