Junagadh

Tags:

અંબાજી મંદિર ગાદી વિવાદ : હરિગીરી બાપુની ટોળકી અખાડા પર વર્ચસ્વ જમાવી રહી છે – મહેશગીરી

જૂનાગઢ : અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ભવનાથ મંદિર અને અંબાજી મંદિરની ગાદીને લઈને વિવાદ સર્જાયો છે.…

ગિરનારની ગાદી વિવાદમાં નવો વળાંક, મહંત મહેશગીરીના લેટર બોમ્બથી ખળભળાટ, કર્યા ગંભીર આક્ષેપ

જૂનાગઢ : હરિગીરીના લેટરની સત્યતાની તપાસ એ ડીવીઝન પીઆઈ બી.બી.કોળી અને સ્ટાફે હાથ ધરી ગિરનાર પર્વત ઉપર બિરાજતા માં અંબાજી…

જૂનાગઢમાં અંબાજી મંદિર ગાદી વિવાદ ગરમાયો, મહંત મહેશગીરીએ હરિગીરી મહારાજ પર કર્યા ગંભીર આક્ષેપ

જૂનાગઢના ગીરનારમાં પવિત્ર અંબાજી મંદિરની ગાદી પરત ફરવાની અસામાન્ય ઘટના વિવાદમાં ફેરવાઈ ગઈ છે. મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ અંબાજી…

Tags:

પાક નિષ્ફળ જતાં કેશોદના ખેડૂતે ભરી લીધુ અંતિમ પગલું

જૂનાગઢ : કેશોદ તાલુકાના શેરગઢમાં રહેતા એક ખેડૂતનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો હતો. ચાર યુવાન પુત્રીઓના લગ્નની પણ…

Tags:

જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો માથે કહેર બનીને વરસ્યો વરસાદ

જૂનાગઢ જિલ્લામાં આજે પણ બપોરબાદ એકથી ત્રણ ઇંચ વરસાદ થયો હતો. હાલ મગફળી, સોયાબીન, કઠોળ સહિતનો પાક તૈયાર છે ત્યારે…

નોરતા બગાડશે વરસાદ? આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી

જૂનાગઢ : નવરાત્રિના છેલ્લા નોરતે ધોધમાર વરસાદ વરસશે તેમ જણાઈ રહ્યું છે. ગુજરાતમાં હવામાન વિભાગે ચોમાસાની આગાહી કરી છે. છેલ્લા…

- Advertisement -
Ad image