Tag: Jammukashmir

દુનિયાએ ઈઝરાયેલ પર દબાણ લાવવું જાેઈએ,નિર્દોષ લોકોની હત્યા ન થવી જાેઈએઃ ઓમર અબ્દુલ્લા

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ઈઝરાયેલ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ...

જમ્મુ અને કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા

આતંકીઓના સૌથી મોટા મોડ્યુલનો કરાયો અંત, ૩ આતંકીઓને ઠાર કરાયાશ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે ભારતીય સેનાને વધુ એક મોટી સફળતા ...

કેન્દ્રસરકારે જમ્મુ-કાશ્મીરના તહરીક-એ-હુર્રિયત સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો

જમ્મુ-કાશ્મીરના તહરીક-એ-હુર્રિયત સંગઠનને ગેરકાયદેસર જાહેર કરીને કેન્દ્રસરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધોકેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના તહરીક-એ-હુર્રિયત સંગઠનને ગેરકાયદેસર જાહેર કરીને તેના ...

જમ્મુકાશ્મીરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં હિઝબૂલ કમાન્ડર ઠાર

કેટલાક દિવસ પહેલા અવંતીપોરામાં સેનાએ બે આતંકવાદીને ઠાર કર્યા હતા. આ સિવાય અનંતબાગ જિલ્લામાં સુરક્ષા બળો સાથે અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દિના ...

જમ્મુ-કાશ્મીરનો બડગામ જિલ્લો ટાર્ગેટેડ કિલિંગ્સનો સેન્ટર બન્યો

છેલ્લા કેટલાક સમયથી કાશ્મીરમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓએ ૧૨ મેએ કાશ્મીરી પંડિત સરકારી કર્મચારી રાહુલ ભટની ...

જમ્મૂ કાશ્મીરમાં ૧૦ કલાકમાં જ બીજીવાર ટાર્ગેટ કિલિંગની ઘટના ૧નું મોત

બિહાર નિવાસી દિલખુશને એસએમએચ હોસ્પિટલ પહોંચતાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ મજૂર પર ફાયરિંગ થયું છે. તેનું ...

ટાર્ગેટ કિલિંગના કારણે કાશ્મીરી પંડિતો ઘાટીમાંથી સામૂહિક પલાયન

ફરી એકવાર કાશ્મીરમાં પંડિતોની હાલત દયનીય બની કાશ્મીરમાં હાલ ઉથલપાથલ મચેલી છે. રામબનથી કાશ્મીરી પંડિતો ઘર છોડીને જઈ રહ્યા હોવાના ...

Page 1 of 3 1 2 3

Categories

Categories