Jammu And Kashmir

ઘુસણખોરીનો મોટો પ્રયાસ થયોઃ ૪ જવાન શહીદ થયા

શ્રીનગરઃ સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓની ઘુસણખોરીના એક મોટા

Tags:

જમ્મુ – દિલ્હીમાં હુમલાની યોજનાનો પર્દાફાશ કરાયો

જમ્મુ : સ્વતંત્રતા દિવસના પ્રસંગે ૧૫મી ઓગસ્ટના દિવસે પાટનગર દિલ્હીને હચમચાવી મુકવાના કાવતરાનો આખરે પર્દાફાશ કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે…

જટિલ કલમ ૩૫-એ મામલે અરજી ઉપર આવતીકાલે સુનાવણી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર અને દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર કલમ ૩૫-એની કાયદેસરતાને લઈને સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં

કલમ ૩૫-એ ગૂંચઃ બંધના કારણે અમરનાથ યાત્રા બે દિવસ માટે રદ

શ્રીનગરઃ કલમ ૩૫-એની કાયદેસરતા પર સુપ્રિમ કોર્ટમાં કાયદેસરના પડકાર સામે અલગતાવાદીઓ દ્વારા સંપૂર્ણ બંધની હાકલ કરવામાં આવ્યા બાદ આજે કાશ્મીરમાં…

શોપિયનમાં ભીષણ અથડામણમાં પાંચ કુખ્યાત ત્રાસવાદીઓ ફુંકાયા

શ્રીનગર :  જમ્મુકાશ્મીરના શોપિયનમાં ભારતીય સેનાને આજે મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પાંચ કુખ્યાત…

કુપવારા ભીષણ અથડામણમાં બે ત્રાસવાદી ઠાર- શસ્ત્રો કબજે

કુપવારાઃ જમ્મુ કાશ્મીરના કુપવારામાં સુરક્ષા દળોને આજે મોટી સફળતા હાથ લાગી હતી. ભીષણ અથડામણમાં વધુ બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં…

- Advertisement -
Ad image