Jammu And Kashmir

શોપિયનમાં ભીષણ અથડામણમાં પાંચ કુખ્યાત ત્રાસવાદીઓ ફુંકાયા

શ્રીનગર :  જમ્મુકાશ્મીરના શોપિયનમાં ભારતીય સેનાને આજે મોટી સફળતા હાથ લાગી હતી. સેનાએ એક મોટી કાર્યવાહીને અંજામ આપીને પાંચ કુખ્યાત…

કુપવારા ભીષણ અથડામણમાં બે ત્રાસવાદી ઠાર- શસ્ત્રો કબજે

કુપવારાઃ જમ્મુ કાશ્મીરના કુપવારામાં સુરક્ષા દળોને આજે મોટી સફળતા હાથ લાગી હતી. ભીષણ અથડામણમાં વધુ બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં…

Tags:

અમરનાથ યાત્રા બાદ જમ્મુ કાશ્મીરમાં નવા રાજ્યપાલ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા પૂર્ણ થયા બાદ રાજ્યપાલને બદલી દેવામાં આવે તેવા સંકેતો દેખાઇ રહ્યા છે. કારણ કે…

અમરનાથ યાત્રા – છેલ્લા બે વર્ષનો વિક્રમ આ વર્ષે તુટ્યોઃ શ્રદ્ધાળુઓની સંખ્યા ૩.૬૦ લાખ

શ્રીનગરઃ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. આ વખતે અમરનાથમાં છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તુટી ચુક્યો છે. છેલ્લા બે…

Tags:

મહેબુબા મુફતી દ્વારા વિવાદાસ્પદ માંગણી કરાઈ

જમ્મુ: પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી (પીડીપી)માં ભાગલા પાડવા સામે કેન્દ્ર સરકારને ચેતવણી આપ્યાના દિવસો બાદ જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ હવે

Tags:

અનંતનાગ : લશ્કરે તોયબાના બે ત્રાસવાદીને ઠાર કરી દેવાયા

શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ છે. જેમાં બે ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી…

- Advertisement -
Ad image