Jammu And Kashmir

Tags:

છેલ્લા ૧૨ કલાકમાં જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદથી ૩ લોકોના મોત

જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાના રાજગઢ વિસ્તારમાં શનિવારે વાદળ ફાટવાથી ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને બે અન્ય…

વૈષ્ણોદેવી ખાતે પૂરમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને અનેક લોકોના મોત નિપજયા છે.…

જમ્મુ કાશ્મીરમાં સરકારી કચેરીઓમાં પેન ડ્રાઇવ ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો, કેમ લેવાયો આવો નિર્ણય?

જમ્મુ : જમ્મુ અને કાશ્મીર સરકારે સિવિલ સચિવાલયના તમામ વહીવટી વિભાગો અને જિલ્લાઓમાં ડેપ્યુટી કમિશનરોની કચેરીઓમાં સત્તાવાર ઉપકરણો પર પેન…

ભારતીય સેનાને મળી મોટી સફળતા, જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લામાંથી દારૂગોળો અને હથિયારો મળી આવ્યા

શોપિયા : ભારતીય સુરક્ષાદળોને ઓપરેશન કેલર હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લાના કેલરમાં સ્થિત શુકરુ જંગલ વિસ્તારમાંથી મોટાપ્રમાણમાં દારૂગોળો અને હથિયારો મળી…

જમ્મુ-કાશ્મીર સરકારે પહલગામ આતંકી હુમલામા મૃતકોના પરિજનોને સહાય જાહેર

શ્રીનગર : ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલ પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં મંગળવારે (૨૨ એપ્રિલ) એક ભયાનક અને ર્નિદય આતંકવાદી હુમલો થયો…

જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત અને સલામત

જમ્મુ કાશ્મીરના રામબનમાં લેન્ડ સ્લાઈડીંગની ઘટનામાં ફસાયેલા ગુજરાતના બધા જ ૫૦ યાત્રીકો સુરક્ષિત અને સલામત છે તેમ રાહત કમિશનર શ્રી…

- Advertisement -
Ad image