Tag: Jaish Mohamad

મસુદ મુદ્દે ચીનને બદનામી

જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર કરવામા આવેલા આત્મઘાતી હુમલા  માટેની જવાબદારી સ્વીકારનાર જેશે મોહમ્મદના ત્રાસવાદી લીડર મૌલાના મસુદ ...

મંત્રણાથી વિવાદનો ઉકેલ આવે તેવી ઇચ્છા છે : ચીન

નવીદિલ્હી : પાકિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદના લીડર મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાંઅડચણો ઉભી કરવાના પોતાના વલણનો ચીને ...

મુદસ્સિર અહેમદ આત્મઘાતી બોમ્બરના સીધા સંપર્કમાં હતો

શ્રીનગર :  જૈશે મોહમ્મદના ત્રાસવાદીઓમાં ઓછા ચર્ચામાં રહેલા મુદસ્સિરને પુલવામા ટેરર હુમલાના માસ્ટરમાઇન્ડ તરીકે ગણવામાં આવતો હતો. આ હુમલામાં સીઆરપીએફના ...

યાદીમાંથી નામને દૂર કરવા હાફીઝની અરજી ફગાવાઈ

નવી દિલ્હી : એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સંયુક્ત રાષ્ટ્રે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને અન્ય અનેક હુમલામાં સીધીરીતે સંડોવણી ધરાવનાર જમાત ઉદ ...

૧૮૨ મદરેસા પર સરકારી નિયંત્રણ : પાકનો ઘટસ્ફોટ

ઇસ્લામાબાદ : પુલવામા હુમલા અને ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને સરકાર વૈશ્વિક દબાણ અંતર્ગત આતંક વિરૂદ્ધ કાર્યવાહીને વધુ તીવ્ર બનાવી છે. ...

Page 1 of 3 1 2 3

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.