Investment

નવા નાણાકીય વર્ષમાં યુલિપ વિશેની માન્યતાઓ દૂર થશે: સંતોષ અગરવાલ

હાલની યુનિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ પ્લાન્સ (યુલિપ) અંગેની સમજ બીજું કંઈ નહીં પણ તેના વિશેની આસપાસની માન્યતાઓ પર આધારિત હોય છે.…

PMVVY હેઠળ વરિષ્ઠ નાગરિકો માટે રોકાણની મર્યાદા બમણી

આર્થિક અને સામાજિક સુધારા માટેની સરકારની પ્રતિબદ્ધતાનાં ભાગરૂપે પ્રધાનમંત્રી વયવંદન યોજના (PMVVY) હેઠળ રોકાણની મર્યાદા વધારીને 7.5 લાખ રૂપિયામાંથી 15…

ધોલેરા SIRમાં પ૦૦૦ મેગાવોટના વિશ્વના સૌથી વિશાળ સોલાર પાર્કની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી

ધોલેરા એસ.આઈ.આર.માં વિશ્વના સૌથી વિશાળ 5000 મેગાવોટના સોલાર પાર્કની સ્થાપનાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આપી છે.

Tags:

યુલિપમાં સુધારાથી વીમાધારકોને થશે લાભ

યુલિપ રોકાણનું એક એવું માધ્યમ છે જે જીવન અને મૃત્યુ બન્ને સ્થિતિઓમાં પરિવાર માટે મદદગાર નિવડે છે. પરંતુ તોતિંગ ચાર્જને…

Tags:

દેશની અગ્રણી બે ટેલિકોમ કંપનીઓ કોલડ્રોપની સમસ્યાથી છૂટકારો આપાવશે

વર્તામ સમયમાં કોલડ્રોપની સમસ્યા ખૂબ જ વધી રહી છે. લોકો ચાલુ વાતચીતે ફોન ડિસકનેક્ટ થવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે,…

Tags:

મુખ્ય ક્ષેત્રોમાં એફડીઆઇ નીતિને વધારે ઉદાર બનાવવામાં આવી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) નીતિમાં અનેક સુધારાને મંજૂરી આપી છે. તેનો ઉદ્દેશ એફડીઆઇ…

- Advertisement -
Ad image