પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફના નેતૃત્વવાળુ પ્રતિનિધિમંડળ ત્રણ દિવસના સાઉદી અરબના પ્રવાસે છે. આ દરમિયાન ડેલિગેશન મદીનામાં મસ્જિદ એ નબાવી પણ…
કરાચી યુનિવર્સિટીમાં બ્લાસ્ટમાં ચીની નાગરિકોના મોત થયા હતા તેથી રોષે ભરાયું ચીન ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાનમાં કામ કરતા ચીની…
હીરા ઉદ્યોગમાં હાલમાં મંદીનું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગ ઘટી રહી છે. તેના પગલે તૈયાર હીરાના…
વિશ્વભરમાં પર્યાવરણ પ્રદુષણ હવે એક વિકરાલ સમસ્યા બની ચુકી છે. દરેક સરકાર આના માટે પ્રભાવી પગલા લઇ રહી છે.
અખાતના છ દેશો કુવૈત, સાઉદી, બહેરીન, કતાર, ઓમાન અને યુએઈમાં દરરોજ સરેરાશ ૧૫ ભારતીય લોકોના મોત થઇ રહ્યા છે.
જાકર્તા : ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યા બાદ ત્રાટકેલા સુનામીના મોજામાં મોતનો આંકડો આજે વધીને ૨૯૦ ઉપર પહોંચી ગયો

Sign in to your account