મોનિટરી કમિટિના પરિણામ બજારની દિશા નક્કી કરી શકે by KhabarPatri News October 5, 2018 0 નવી દિલ્હી : મોનિટરી પોલીસી કમિટીની બેઠકમાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવનાર છે. વ્યાજદરમાં વધારો કરાશે કે કેમ તેને લઇને ...
વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો વધારો કરવામાં આવી શકે by KhabarPatri News October 3, 2018 0 નવી દિલ્હી: મોનિટરી પોલીસી કમિટીની બેઠક હવે મળનાર છે. જેમાં વ્યાજદરના સંબંધમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવનાર છે. જાણકાર લોકો કહી ...
RBIની પોલિસી સમીક્ષામાં વ્યાજદર વધે તેવી સંભાવના by KhabarPatri News September 30, 2018 0 નવી દિલ્હી: શેરબજાર, ઉદ્યોગ જગત, કોર્પોરેટ હાઉસ અને સામાન્ય લોકો જેની રાહ જાઈ રહ્યા છે તે રિઝર્વ બેંકની ચોથી દ્વિમાસિક ...
વ્યાજદરમાં વધુ વધારો થઈ શકે : નિષ્ણાતોનો અભિપ્રાય by KhabarPatri News September 24, 2018 0 નવી દિલ્હી: જેની ઉત્સુકતાપૂર્વક શેરબજાર, ઉદ્યોગ જગતના લોકો રાહ જાઈ રહ્યા છે તે આરબીઆઈની નાણાકીય નીતિ સમીક્ષાની બેઠક ત્રીજી ઓક્ટોબરથી ...
નાની બચતની યોજનાઓ ઉપર વ્યાજદરમાં ૦.૪ ટકાનો વધારો by KhabarPatri News September 20, 2018 0 નવીદિલ્હી: નાની બચત યોજનાઓમાં મૂડીરોકાણ કરનાર લોકો માટે ખુબ સારા સમાચાર છે. છેલ્લા બે ત્રિમાસિક ગાળાથી નાની બચત યોજનાઓના વ્યાજદરમાં ...
વ્યાજદર વધશે કે કેમ તે અંગે આજે મહત્વનો ફેંસલો કરાશે by KhabarPatri News July 31, 2018 0 મુંબઇઃ આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. એમપીસીની બેઠક ગઇકાલે પણ જારી રહી હતી. આજે પહેલી ઓગસ્ટના ...
૩૦મી જુલાઈથી RBIની પોલિસી મિટિંગ શરૂ કરાશે by KhabarPatri News July 26, 2018 0 નવીદિલ્હી: વર્તમાન નાણાંકીય વર્ષમાં ફુગાવો ૪.૭ ટકા સુધી પહોંચી શકે છે છતાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આગામી મહિનાઓમાં ચાવીરુપ વ્યાજદર ટાઇટ ...