India

ભારતમાં બનતા કફ સિરપના કારણે ૬૬ બાળકોના મોત ભારત માટે ખૂબ જ શરમજનક બાબત છે

ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિએ ભારતીય કફ સિરપના કારણે ગામ્બિયામાં બાળકોના મોતના દાવા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે…

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું,”ભારતના મુસ્લિમોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ”

જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે ભારત અને પાકિસ્તાનના ભાગલા મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. જબલપુરમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું…

ભારત અને પાકિસ્તાન ૧૫ વર્ષ પછી એકસાથે સેમીફાઈનલમાં!

આઈસીસી ટી૨૦ વિશ્વકપ ૨૦૨૨માં બીજી સેમીફાઈનલમાં ૧૦ નવેમ્બરે ભારત અને ઈંગ્લેન્ડની ટક્કર થવાની છે. ખરાબ શરૂઆત પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમ…

Tags:

‘ભારત જોડો યાત્રા’ વચ્ચે શું થયું, કોંગ્રેસ નેતાની એક ભૂલથી પાર્ટીની શરમજનક સ્થિતિ થઇ

લખવામાં ક્યારેક ક્યારેક એક નાનકડી ભૂલ ખુબ મોંઘી પડી જતી હોય છે. આવું જ કઈંક તેલંગણાના એક કોંગ્રેસ નેતા રોહિન…

૧૮૨ ધારાસભ્યને ચૂંટશે ૪ કરોડ ૯૦ લાખ મતદાર,૮ ડિસે. પરિણામ

ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આવી ગયો છે.. ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સમાં…

જો બાઈડેને મોરબી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,”અમે ભારત અને ગુજરાતના લોકોની સાથે”

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ટ્‌વીટ કરીને કહ્યું કે-…

- Advertisement -
Ad image