India

ભારતના ટોચના ૧૦૦ ધનકુબેરોની યાદી જાહેર, નંબર ૧ પર જાણો છો કોણ છે

ફોર્બ્સ ૨૦૨૨ દ્વારા ભારતના ૧૦૦ સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટ અનુસાર એક વર્ષ અગાઉની સરખામણીમાં…

સોલોમન બાદ ભારતના લદ્દાખ કારગીલમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આંચકા અનુભવાયા

હાલમાં જ સોલોમન ટાપુઓ પર ૭.૦ ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. અને ઈન્ડોનેશિયાના જાવામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા…

ભારતમાં બનતા કફ સિરપના કારણે ૬૬ બાળકોના મોત ભારત માટે ખૂબ જ શરમજનક બાબત છે

ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણમૂર્તિએ ભારતીય કફ સિરપના કારણે ગામ્બિયામાં બાળકોના મોતના દાવા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે…

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું,”ભારતના મુસ્લિમોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ”

જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે ભારત અને પાકિસ્તાનના ભાગલા મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. જબલપુરમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું…

ભારત અને પાકિસ્તાન ૧૫ વર્ષ પછી એકસાથે સેમીફાઈનલમાં!

આઈસીસી ટી૨૦ વિશ્વકપ ૨૦૨૨માં બીજી સેમીફાઈનલમાં ૧૦ નવેમ્બરે ભારત અને ઈંગ્લેન્ડની ટક્કર થવાની છે. ખરાબ શરૂઆત પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમ…

Tags:

‘ભારત જોડો યાત્રા’ વચ્ચે શું થયું, કોંગ્રેસ નેતાની એક ભૂલથી પાર્ટીની શરમજનક સ્થિતિ થઇ

લખવામાં ક્યારેક ક્યારેક એક નાનકડી ભૂલ ખુબ મોંઘી પડી જતી હોય છે. આવું જ કઈંક તેલંગણાના એક કોંગ્રેસ નેતા રોહિન…

- Advertisement -
Ad image