રેલવેના ખાનગીકરણની કોઇ યોજના નથી : પીયુષ ગોયેલ by KhabarPatri News November 23, 2019 0 યાત્રીઓને વધુને વધુ સારી સુવિધા આપવા ખાનગી કંપની પાસેથી કોમર્શિયલ-ઓનબોર્ડ સેવાઓની આઉટ સોર્સીંગ રેલવેના ખાનગીકરણની ચર્ચાઓ વચ્ચે રેલવેમંત્રી પીયુષ ગોયેલે ...
હવે મુંબઈ-અમદાવાદ વચ્ચે જાન્યુઆરીથી તેજસ ટ્રેન શરૂ by KhabarPatri News November 21, 2019 0 રેલવેની પ્રવાસ અને ખાવાપીવા સાથે સંબંધિત સંસ્થા ઇન્ડિયન રેલવે ટ્યુરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા દિલ્હી અને લખનૌ વચ્ચે પ્રાઇવેટ ...
તમામ બ્રોડગેજ રૂટોનું ૧૦૦ ટકા વિજળીકરણ હાથ ધરાશે by KhabarPatri News September 2, 2019 0 નવી દિલ્હી : વર્ષ ૨૦૨૧-૨૨ સુધી રેલવેના તમામ બ્રોડગેજ રુટના ૧૦૦ ટકા વિજળીકરણ માટેની દરખાસ્તને લીલીઝંડી આપી દેવામાં આવી છે. ...
તેજસ એક્સપ્રેસ ટ્રેન ખાનગી ઓપરેટર ચલાવવા ઇચ્છુક છે by KhabarPatri News July 9, 2019 0 નવી દિલ્હી : રેલવે યુનિયનોની જોરદાર વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી વચ્ચે આખરે રેલવે દ્વારા ટ્રેનોના સંચાલન માટે પ્રાઇવેટ સેક્ટરની સાથે ...
અમદાવાદથી બે ગણપતી ખાસ ટ્રેન દોડાવવા તૈયારી by KhabarPatri News June 24, 2019 0 અમદાવાદ : ગણેશ ઉત્સવ દરમિયાન વધારાની ભીડને અંકુશમાં લેવા અને ધસારાને પહોંચી વળવાના હેતુસર પશ્વિમ રેલ્વે અમદાવાદથી સાવંતવાડી તથા થીવીમ ...
પ્રાઇવેટ ઓપરેટરો રાજધાની અને શતાબ્દી ટ્રેન દોડાવી શકે by KhabarPatri News June 19, 2019 0 નવી દિલ્હી : પ્રાઇવેટ ઓપરેટરો પસંદગીના રુટ ઉપર પેસેન્જર ટ્રેનો, રાજધાની અને શતાબ્દી ટ્રેનો દોડાવવાની યોજના બનાવી રહ્યા છે. ૨૦૧૮માં ...
વાવાઝોડાની અસર : રેલવે દ્વારા ૯૮ ટ્રેનો રદ કરાઇ છે by KhabarPatri News June 14, 2019 0 અમદાવાદ : ગુજરાતમાં વાયુ વાવાઝોડાની અસર હેઠળ સાવચેતીના પગલારૂપે તમામ પગલા લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે ગુજરાતમાં ૯૮ ટ્રેનો રદ ...