Tag: Indian Army

Two jawans martyred in an encounter with terrorists in Kishtwar district

જમ્મુ-કાશ્મીર વિધાન સભા ચૂંટણી પહેલા આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન

કિશ્તવાડ (જમ્મુ અને કાશ્મીર) : જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચટરુ વિસ્તારમાં શુક્રવારે (13 સપ્ટેમ્બર) સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની ...

Jammu and Kashmir, terrorist, Encounter, Indian Army,

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન તેજ

જમ્મુ અને કાશ્મીર : જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ છે. ખુદ એક ...

UP ATSએ ભારતીય સેનાની અંગત માહિતી પાકિસ્તાન મોકલનાર ISI એજન્ટની ધરપકડ કરી

પાકિસ્તાનમાં પોતાના આકાઓને ભારતીય સૈન્ય મથકો વિશે મહત્વપૂર્ણ માહિતી આપવાના આરોપમાં UP STF એ રવિવારે એક શંકાસ્પદ ISI એજન્ટની ધરપકડ ...

ભારતીય સેનાના શ્વાને જાનને જોખમમાં મુકી, બે ગોળી વાગવા છતાં આતંકીને પાડી દીધો

બોર્ડર પર સતત સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલતી રહે છે. સમાચારોમાં પણ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જમ્મુ-કાશ્મીરમાં ...

ભારતીય સેનાએ આતંકવાદીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું, ટિફિનમાં IED અને ગ્રેનેડ મળ્યા

ભારતીય સેનાએ ભારત-પાકિસ્તાનની અંકુશ રેખા (એલ.ઓ.સી) પર પુંછ જિલ્લાના દેગવાર સેક્ટરમાં આતંકવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સેનાએ હથિયારોનો જંગી ...

જ્ઞાનવાપી અંગે વારાણસી કોર્ટમાં ૩૦મેના રોજ સુનાવણી યોજાશે

જ્ઞાનવાપી મસ્જિદના મામલે વારાણસી કોર્ટમાં સુનાવણી થઇ હતી. આ દરમિયાન બંને મુસ્લિમ પક્ષે અરજી નકારી કાઢવાની માંગ કરી હતી. જ્ઞાનવાપી ...

ભારત – પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ વચ્ચે ઉકેલાશે વાત ?

ગત અઠવાડિયામાં ભારતનો પ્રવાસ કરનાર આ બીજું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ છે. આ મહિનાની શરૂઆતમાં એક પાકિસ્તાની પ્રતિનિધિમંડળ શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) ...

Page 1 of 10 1 2 10

Categories

Categories