Inauguration

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે અમદાવાદમાં ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું ઉદ્ઘાટન

ભારતને 'આત્મનિર્ભર' બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પનાને આગળ ધપાવતા 'સ્વદેશોત્સવ ૨૦૨૫'નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી  અમિતભાઈ શાહે શુક્રવારે અમદાવાદમાં…

PM મોદીએ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, આ તારીખથી શરૂ થશે ફ્લાઈટ્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે નવી મુંબઈ મુંબઈ ઇંટરનેશનલ એરપોર્ટના (NMIA) ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. 19,650 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ…

અમદાવાદમાં શિલ્પ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 2.0નો પ્રારંભ

અમદાવાદ: સેન્હશિલ્પ ફાઉન્ડેશનની પહેલ શિલ્પ સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 2.0નો પ્રારંભ રવિવારે શાનદાર સેશન અને પ્રસ્તુતિઓ સાથે થયો છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ…

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનને લઈને દાવો કર્યો

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટન…

નવા સંસદ ભવનનું ઉદ્‌ઘાટન રાષ્ટ્રપતિએ કરવું જોઈએ : રાહુલ ગાંધી

નવા સંસદ ભવનનાં ઉદ્‌ઘાટનને લઈને હોબાળો શરૂ થયો છે. આ વિવાદની વચ્ચે હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોટી વાત કરતા…

ગોવા મોપા એરપોર્ટના ઉદ્‌ઘાટન બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું ,”છેલ્લા ૮ વર્ષમાં ૭૨ હવાઈમથક બનાવ્યા”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમણે નવેમ્બર ૨૦૧૬માં આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગોવામાં…

- Advertisement -
Ad image