ઉપવાસ મડાગાંઠ : હવે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનવા તૈયાર by KhabarPatri News September 7, 2018 0 અમદાવાદ: હાર્દિક પટેલના સાથી મનોજ પનારાએ આજે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલમાં સંપર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યા બાદ વાતચીત માટેનો માર્ગ ...
હાર્દિક પટેલે ફરીવાર જળત્યાગ કર્યો : સ્થિતિ વધારે જટિલ બની by KhabarPatri News September 6, 2018 0 અમદાવાદ: પાટીદાર સમુદાય માટે અનામત અને ખેડૂતો માટે દેવા માફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત એકબાજુ ...
હાર્દિકના આંદોલનને યશવંતસિંહા તેમજ શત્રુઘ્ન સિંહાનું સમર્થન by KhabarPatri News September 5, 2018 0 અમદાવાદ: હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૧મો દિવસ છે,ત્યારે ઉપવાસના સમર્થનમાં આજે ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ શત્રુધ્નસિંહા અને પૂર્વ ...
ઉપવાસમાં તંત્રની હેરાનગતિ મુદ્દે ખુલાસો માંગતી હાઇકોર્ટ by KhabarPatri News September 1, 2018 0 અમદાવાદ: પાટીદારોને અનામત અને રાજયના ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના શાંતિપૂર્ણ ઉપવાસ દરમ્યાન તંત્ર અને ...
ગુજરાતમાં ૧૬ હજારથી વધુ પાટીદારની અટકાયત કરાઈ, હાર્દિક પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો by KhabarPatri News August 25, 2018 0 અમદાવાદ: હાર્દિક પટેલે આજે સવારે એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે, તેના ઉપવાસ આંદોલનમાં રાજયભરમાં જિલ્લા-તાલુકા કક્ષાએથી અહીં આવી ...
હિંસાની દહેશતની વચ્ચે હાર્દિકના ઉપવાસ શરૂઃ હજારોની અટકાયત by KhabarPatri News August 25, 2018 0 અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આજથી ભારે ઉત્તેજનાભર્યા અને અજંપાભર્યા માહોલ વચ્ચે પાટીદાર યુવા નેતા અને પાસના ...