આ વર્ષે ગુણોત્સવ આગામી ૬-૭ ઓપ્રિલ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રીએ આગામી ૬-૭ એપ્રિલ દરમિયાન રાજ્યમાં યોજાઇ રહેલા આઠમા ગુણોત્સવ મૂલ્યાંકનમાં જોડાનારા…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા નવનિયુકત યુવા કર્મીઓને માનવીય સંવેદના સાથે છેવાડાના માનવી અંત્યોદયના કલ્યાણ ભાવને આજીવન…
ચૈત્રી નવરાત્રીના પાવન પર્વમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ જિલ્લાના ગોંડલ સ્થિત ભૂવનેશ્વરી શક્તિપીઠના દર્શન કર્યા હતા. જગતધાત્રી માં ભૂવનેશ્વરીના પૂજનઅર્ચન…
ગાંધીનગરમાં ‘વિશ્વ જળ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણીનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીએ જળ સંરક્ષણ અભિયાન તહેત શૌચાલયોમાં પાણીનો વ્યય ઘટાડવા માટેની ડયૂઅલ ફલશ…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ, બુધવાર ર૧મી માર્ચે આંતરરાષ્ટ્રિય વન દિવસ અવસરે બપોરે ૧ર કલાકે રાજ્યના નાગરિકો સાથે સેટકોમ વાર્તાલાપ કરશે.…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની નેશનલ ડિફેન્સ કોલેજના ગુજરાતનો અભ્યાસ પ્રવાસ કરી રહેલા સુરક્ષા સેનાઓના ૧૨ વરિષ્ઠ અધિકારીઓએ સૌજન્ય મુલાકાત લઇને ગુજરાતના…
Sign in to your account