Gujarat CM

૧ લી મે સ્થાપના દિવસે ભરૂચ ખાતે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્રણ મહત્વની યોજનાઓનો પ્રારંભ કરાવશે

ભરૂચઃ:- ૧ લી મે સ્‍થાપના દિવસ અને ગુજરાત ગૌરવ  દિવસની ઉજવણી ભરૂચ ખાતે ભવ્યાતિભવ્ય રીતે થશે. જેના માટેની સંપુર્ણ તૈયારીઓ…

૭૫ કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂટ ઓવરબ્રિજ બનશે

અમદાવાદ ખાતે રૂા. ૮૦૦ કરોડના વિકાસ કામોના વિવિધ પ્રજાલક્ષી કામોનું ખાતમુર્હૂત - ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે,…

Tags:

ગુજરાત ગોપાલક વિકાસ નિગમ દ્વારા પ૧૩ લાભાર્થીઓને રૂ. ૬ કરોડ ૭૭ લાખના ધિરાણ સહાય

  રાજ્યના ૮ મહાનગરોમાં વરસોથી પોતાના ઢોર-ઢાંખર પશુઓ સાથે વસવાટ કરતા માલધારી સમાજના લોકો માટે મહાનગરથી ૧પ-ર૦ કિ.મી. દૂર માલધારી…

Tags:

વિકાસ કેવો હોય-જનહિત કામો કેવા હોય તે જોવા વિરોધના ચશ્માં ઉતારી ધોલેરા આવોઃ મુખ્યમંત્રી

આગામી વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં આવનારા દેશ વિદેશના રોકાણકારો ઉદ્યોગકારો સમક્ષ ધોલેરા એસ.આઈ.આર અને ઇન્ટરનેશનલ સ્માર્ટ સિટીને ઇન્વેસ્ટંમેન્ટ ડેસ્ટિનેશન તરીકે શો…

ઘોલેરા સર ખાતે ૨૦ એમ.એલ.ડી.ની ક્ષમતા સાથેનો કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થશે

આવનારા સમયના અત્યાધૂનિક, સાતત્યપૂર્ણ અને વસવાટ માટેની શ્રેષ્ઠ સુવિધા ધરાવતા ધોલેરા શહેર અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજીયન માટે મહત્વપૂર્ણ એવી…

Tags:

પિતૃવતનના ગામ ચણાકામાં ગ્રામવિકાસના રૂ.૬૪૨ લાખના કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પિતૃવતન ગામ ચણામા આજે ગ્રામ વિકાસના રૂ.૬૪૨ લાખના વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ચણાકાના પીવાના…

- Advertisement -
Ad image