GST

Tags:

જીએસટીએ અર્થવ્યવસ્થાને નિયમિત બનાવી

જીએસટીએ અર્થવ્યવસ્થાનું નિયમન કર્યું છે, જેના પરિણામ સ્વરૂપ મળનારી સૂચનાથી ન માત્ર અપ્રત્યક્ષ કરના સંગ્રહમાં વૃદ્ધિ થશે પરંતુ પ્રત્યક્ષ કરોના…

રાજ્યમાં 4.25 લાખ વધારાના કરદાતાઓ જી.એસ ટી. હેઠળ નોંધાયા છેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ચોથી ગવર્નીંગ કાઉન્સીલની બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યાં…

Tags:

જીએસટી બચાવવા ઈ-વે બીલમાં વેપારીઓએ શોધી નવી યુક્તિ

માલના વહન માટે ઇ-વે બીલ અમલી બનાવવાને પગલે ભારતીય વેપારીઓએ જીએસટી બચાવવા માટે નવો વિશિષ્ટ માર્ગ અપનાવ્યો છે. વેપારીઓએ હવે…

Tags:

મે ૨૦૧૮માં કુલ જીએસટી આવક ૯૪,૦૧૬ કરોડ રહી

દિલ્હીઃ મે ૨૦૧૮માં કુલ જીએસટી રેવન્યુ આવક કૂલ મળીને ૯૪,૦૧૬ કરોડ રૂપિયા રહી, જેમાં ૧૫,૮૬૬ કરોડ રૂપિયાનો જીએસટી, ૨૧, ૬૯૧…

Tags:

એપ્રિલ ૨૦૧૮માં જીએસટી આવક ૧ લાખ કરોડ રૂપિયાથી પણ વધુ

એપ્રિલ ૨૦૧૮માં કુલ જીએસટી આવક સંગ્રહ કુલ મળીને ૧,૦૩,૪૫૮ કરોડ રૂપિયા થઇ છે, જેમાં ૧૬૬૫૨ કરોડ રૂપિયાના સીજીએસટી, ૨૫૭૦૪ કરોડ…

Tags:

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં રાજ્યોની અંદર માલસામાનની હેરફેર માટે ૧૫ એપ્રિલ ૨૦૧૮થી ઈ-વે બિલ પ્રણાલીનો અમલ

જીએસટી કાઉન્સિલના નિર્ણય પ્રમાણે માલ-સામાનની તમામ આંતર રાજ્ય હેરફેર માટે ઈ-વે બિલ પ્રણાલી ૧ એપ્રિલ, ૨૦૧૮થી જાહેર કરી દેવામાં આવી…

- Advertisement -
Ad image