Gautam Adani

અદાણી આસામમાં પરિવર્તનશીલ ઉર્જા પ્રકલ્પોમાં રુ.63,000 કરોડનું રોકાણ કરશે

ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી દ્વારા પ્રદેશના વિકાસ અને વૃદ્ધિમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરવાના જાહેર કરેલા…

Tags:

SEBIની ક્લીનચીટ બાદ ગૌતમ અદાણીની પ્રાથમિકતાઓની રૂપરેખા

ગૌતમ અદાણીએ એ તમામ આરોપોને "લક્ષિત હુમલા"ના ભાગ તરીકે લેખાવ્યા હતા. વૈશ્વિક ચકાસણી છતાં કામગીરીની ગતિ જાળવી રાખવા બદલ તેમણે…

સોનપ્રયાગ-કેદારનાથ વચ્ચે પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસને LoA મળ્યો

૧૨.૯ કિમીનો આ રોપવે પ્રકલ્પ કાર્યાન્વિત થયા બાદ મુસાફરીનો સમય ૯ કલાકના વિકટ ટ્રેકથી ઘટીને માત્ર ૩૬ મિનિટનો થવા સાથે…

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન

સોમવારે IIT ખડગપુરના પ્લેટિનમ જ્યુબિલી સમારોહના પ્રેરક ભાષણમાં ગૌતમ અદાણીએ ભારતની યુવા પેઢીને "બીજી પેઢીના સ્વતંત્રતા સંગ્રામ"માં ઉતરવાનું આહ્વાન કર્યું…

ગૌતમ અદાણીનું IIM લખનૌમાં ભારતના ભાવિ નિર્માતાઓને પ્રેરક સંબોધન

ભારત 2050 સુધીમાં 25 ટ્રિલિયન ડોલરનું પાવરહાઉસ બનશે: ગૌતમ અદાણી વડોદરા: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, લખનૌ (IIML) ખાતે ઉદ્યોગપતિ ગૌતમ…

અદાણી સ્વાસ્થ્યસંભાળ માટે વિશ્વકક્ષાની પ્રથમ એઆઈ-ઇકોસિસ્ટમ્સ બનાવશે

ભારતની આરોગ્યસંભાળ પ્રણાલીએ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, પરંતુ પ્રચંડ પડકારો યથાવત્ છે. સરકાર અને વિશ્વ આરોગ્ય સંગઠ્ઠન સાથે…

- Advertisement -
Ad image