Former BJP MLA

ભાનુશાળી હત્યા : ઘટનાનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન

અમદાવાદ : ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યાના ૩૬ કલાક બાદ પોલીસે એચ ૧ કોચમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

જયંતિ ભાનુશાળીની અંતિમ યાત્રામાં નેતાઓ પણ જોડાયા

અમદાવાદ : અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારી ગઈકાલે હત્યા કરાઈ હતી. પોસ્ટમોર્ટમ

ભાનુશાળી હત્યા : ગાંધીધામ-સામખિયાળી વચ્ચે ચેન પુલીંગ

અમદાવાદ : જયંતી ભાનુશાળી હત્યા બાદ ગાંધીધામથી સામખીયાળી વચ્ચે ટ્રેન પુલિંગ થયું હોવાની ચોંકાવનારી વાત સામે આવી

- Advertisement -
Ad image