બિહારના પુરગ્રસ્ત બધા ૧૨ જિલ્લામાં સ્થિતી વધુ વણસી by KhabarPatri News July 25, 2019 0 પટણા-ગુવાહાટી : બિહારમાં પુરગ્રસ્ત તમામ ૧૨ જિલ્લામાંઓમાં સ્થિતી વણસી ગઇ છે. સત્તાવાર રીતે મોતનો આંકડો વધીને ૧૨૫ ઉપર પહોંચી ગયો ...
બિહારમાં પુરના લીધે હાલત ખરાબ : મોતનો આંક ૧૯૪ by KhabarPatri News July 24, 2019 0 પટણા, ગુવાહાટી : બિહારમાં પુરની સ્થિતી વધારે ગંભીર બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. કારણ કે નેપાળમાં છેલ્લા ૨૪ કલાકમાં અવિરત ...
બિહાર-આસામમાં પુરથી ૧.૦૭ કરોડને અસર થઇ by KhabarPatri News July 23, 2019 0 ગુવાહાટી-પટણા : આસામ અને બિહારમાં પુર તાંડવ જારી છે. આજે બંને રાજ્યોમાં મોતનો આંકડો વધીને ૧૭૫ ઉપર પહોંચી ગયો હતો. ...
આસામ-બિહારમાં પુરના તાંડવમાં મોત આંક ૧૬૬ by KhabarPatri News July 22, 2019 0 ગુવાહાટી-પટણા : આસામ અને બિહારમાં પુર તાંડવ જારી છે. આજે વધુ પાંચ લોકોના મોત થયા હતા. આની સાથે જ બંને ...
બિહાર અને આસામમાં પુરનુ તાંડવઃ મૃત્યુઆંક વધીને ૧૪૦ by KhabarPatri News July 20, 2019 0 ગુવાહાટી-પટણા, લખનૌ : બિહાર અને આસામમાં પુર તાંડવ જારી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ હાલત વધારે ગંભીર બની છે. બિહારમાં ...
આસામ સહિત પૂર્વોતરમાં પુરની સ્થિતી વધારે ગંભીર by KhabarPatri News July 19, 2019 0 ગુવાહાટી-પટણા, લખનૌ : ભારે વરસાદ અને પુરના કારણે આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તરમાં પુરની સ્થિતી ગંભીર બનેલી છે. એકલા આસામમાં ...
આસામ પુર : જળશક્તિ મંત્રી દ્વારા સ્થિતીની વિસ્તૃત સમીક્ષા by KhabarPatri News July 17, 2019 0 ગુવાહાટી : કેન્દ્રિય જળ શક્તિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે આસામમાં પુરની સ્થિતી અંગે રાજ્યના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ સાથે આજે વાતચીત કરી ...