પુલવામા : અથડામણમાં બે કુખ્યાત ત્રાસવાદીઓ ફુંકાયા by KhabarPatri News May 16, 2019 0 પુલવામા : જમ્મુ કાશ્મીરના પુલવામાં આજે વહેલી સવારે જોરદાર અથડામણ થઇ હતી. જેમાં બે કુખ્યાત ત્રાસવાદીઓ ઠાર થયા છે. જો ...
અંકુશ રેખા ઉપર પાકિસ્તાન દ્વારા ફરી ભીષણ ગોળીબાર by KhabarPatri News May 6, 2019 0 જમ્મુ : પાકિસ્તાની સેનાએ આજે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના પૂંચ અને રાજારી જિલ્લામાં અંકુશરેખા પર ગ્રામીણ વિસ્તારો અને અગ્રીમ ચોકીઓ પર ...
નૌશેરામાં પાકિસ્તાનનો ફરી ગોળીબાર : સ્થિતિ વિસ્ફોટક by KhabarPatri News April 6, 2019 0 જમ્મુ : જમ્મુ-કાશ્મીરમાં અંકુશરેખા નજીક નવસેરા સેકટરમાં પાકિસ્તાની સેનાના જવાનોએ આજે ફરી એકવાર ગોળીબાર કર્ય હતો. અગાઉ પાકિસ્તાને ગુરૂવારના દિવસે ...
અંકુશરેખા પર સતત ત્રીજા દિવસે જોરદાર ગોળીબાર by KhabarPatri News April 1, 2019 0 જમ્મુ : જમ્મુ કાશ્મીરના રાજારી જિલ્લામાં અંકુશરેખા ઉપર પાકિસ્તાની સેનાએ સતત ત્રીજા દિવસે ભીષણ ગોળીબાર કર્યો હતો. નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને ...
હવે કટ્ટરપંથનો વિસ્ફોટ by KhabarPatri News March 18, 2019 0 ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં કરવામાં આવેલા ત્રાસવાદી હુમલાના કારણે સમગ્ર દુનિયા હાલમાં આઘાતમાં છે. અહીં શુક્રવારના દિવસે અલ નુર અને લિનવુડ મસ્જિદમાં ...
ન્યુઝીલેન્ડ બનાવ : ગુજરાતના પણ પાંચ લોકોના થયેલા મૃત્યુ by KhabarPatri News March 16, 2019 0 અમદાવાદ : ન્યૂઝીલેન્ડના ગઈ કાલે ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં નવસારી નજીકના અડદા ગામના ઝુનૈદનું મૃત્યુ થયું છે. તેને પણ ...
ન્યુઝીલેન્ડમાં ગોળીબાર બાદ હજુય નવ ભારતીયો લાપત્તા by KhabarPatri News March 16, 2019 0 નવી દિલ્હી : ન્યુઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં ભીષણ ગોળીબાર કરવામાં આવ્યા બાદ ભારતીય મુળના નવ લોકો લાપતા થયેલા છે. સાથે ...