માલદીવમાં મકાનોમાં આગમાં ૯ ભારતીયોના મોત,એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો by KhabarPatri News November 10, 2022 0 માલદીવની રાજધાની માલેથી એક ખરાબ સમાચાર આવ્યા છે. માલેમાં ગુરુવારે વિદેશી કામદારો માટે બનાવેલા મકાનોમાં આગ લાગી હતી, જેમાં ૧૦ ...
મથુરામાં હોટેલમાં ભીષણ આગ,કર્મચારીઓ જીવતા સળગ્યા,એકની હાલત હજુ નાજુક by KhabarPatri News November 4, 2022 0 મથુરામાં વૃંદાવનની ગાર્ડન હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં બે લોકોના જીવતા સળગી જવાથી મોત થઈ ગયા હતા, જ્યારે ...
નવસારી પાલિકા ૩.૬૦ કરોડના ફાયરના નવા સાધનો ખરીદશે by KhabarPatri News November 3, 2022 0 નવસારી શહેરમાં ફાયરબ્રિગેડ સુવિધા વધારવા ૩.૬૦ કરોડના ખર્ચે નવા વાહનો, સાધનો લેવાનો પાલિકાએ ર્નિણય કર્યો છે. પાલિકા પાસે જે હાલમાં ...
જૂના સચિવાલયમાં બ્લોક નંબર ૧૬ના પહેલા માળે લાગી આગ, ફાયરફાઇટરની ૪ ટીમે કાબુ મેળવ્યો by KhabarPatri News October 15, 2022 0 ગાંધીનગરના જૂના સચિવાલયની ઓફિસો ખૂલે અને કામગીરી શરૂ થાય એ પહેલાં સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. સવારે જૂના ...
ઉત્તર પ્રદેશના દુર્ગા પંડાલ આરતી સમયે અચાનક આગ લાગતા અફરાતફરી મચી, દસ જ મિનિટમાં આખો પંડાલ થઈ ગયો બળીને ખાખ, અનેક લોકો ઘાયલ થયા by KhabarPatri News October 4, 2022 0 ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં દુર્ગા પંડાલમાં રવિવારે રાતે લગભગ નવ વાગે આરતી થઈ રહી હતી. આરતી સમયે ૧૦૦થી વધુ લોકો ...
ઈલેક્ટ્રિક બાઈકના શો રૂમમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ૮ લોકો જીવતા ભૂંજાઈને મોત by KhabarPatri News September 14, 2022 0 તેલંગણાના સિકંદરાબાદમાં એક ઈ બાઈક શોરૂમમાં આગ લાગવાથી આઠ લોકોના ભૂંજાઈને મોત નિપજ્યા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. ...
જબલપુરની હોસ્પિટલમાં ભીષણ આગ : ૮ લોકોના મોત by KhabarPatri News August 3, 2022 0 જબલપુરની ખાનગી હોસ્પિટલ ન્યૂ લાઈફ મલ્ટીસ્પેશિયાલિટીમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં ૮ લોકોના મોત છે. દમોહ નાકા ...