એસએસએલ કોલકાતા રેસ્ક્યુ અભિયાનમાં આંતરરાષ્ટ્રીય કંપની જોડાઇ by KhabarPatri News June 18, 2018 0 શિપિંગ ડિરેક્ટોરેટ જનરલ સુંદરવનથી ૧૦ માઇલ દૂર પશ્ચિમ બંગાળ તટની નજીક દુર્ઘટનાગ્રસ્ત થયેલા એસએસએલ કોલકાતા જહાજની સ્થિતિ પર સાવધાની પૂર્વક ...
બંગાળની ખાડીમાં લાગી આગ by KhabarPatri News June 14, 2018 0 બંગાળની ખાડીમાં વ્યાપારિક જહાજ એમવી એસએસએલ કોલકાતામાં આગ લાગવાની ઘટના બની હતી. જેના લીધે જહાજમાં રહેલા લોકોમાં દહેશત ફેલાઇ ગઇ ...
દિપીકા પાદુકોણની બિલ્ડીંગમાં લાગી આગ by KhabarPatri News June 13, 2018 0 મુંબઇના વર્લી વિસ્તારમાં આવેલી એક 33 માળની બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાંથી 95 લોકોને બચાવી લેવામાં આવ્યા ...
માલવીય નગરમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા વાયુ સેના કાર્યરત by KhabarPatri News May 30, 2018 0 પશ્ચિમી વાયુ સેનાના કપ્તાનના મુખ્યાલયમાં લગભગ મધ્ય રાત્રિએ દિલ્હીના માલવીય નગરમાં લાગેલી આગને નિયંત્રિત કરવા માટે કોલ વિનંતી મળી હતી. ...
કટરાના જંગલમાં લાગેલી આગ બુઝાવવા ભારતીય વાયુ સેના પ્રયત્નશીલ by KhabarPatri News May 24, 2018 0 ભારતીય વાયુ સેનાએ કટરાના જંગલમાં લાગેલી આગને બુઝાવવાના કાર્યમાં બામ્બી બકેટની સાથે એમએલએચ શ્રેણીના હિલિકોપ્ટરને કામ પર લગાવ્યા છે. બે ...
ઇસનપુર સ્થિત ચંડોળા તળાવ પાસે ભીષણ આગ by KhabarPatri News March 26, 2018 0 તાજેતરમાં મળતા અહેવાલ મુજબ ઇસનપુર ખાતે આવેલા ચંડોળા તળાવના વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હોવાનું જાણવા મળે છે અને ત્યાંના ...
ઉપલેટાના પ્રાંસલા ગામે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ by KhabarPatri News January 13, 2018 0 રાજકોટ જિલ્લમાં ઉપલેટાની પાસે આવેલા પ્રાંસલા ગામે ગત રાત્રે આગ લાગવાથી ત્રણ વિદ્યાર્થિનીઓના મૃત્યુ થયા છે અને ૧૫ ગંભીર રીતે ...