રવિ પાકના સમર્થન મૂલ્યમાં ૨૧ ટકા સુધી નોંધપાત્ર વધારો કરાયો by KhabarPatri News October 4, 2018 0 નવીદિલ્હી: કેન્દ્રની મોદીની સરકારે તહેવારની સિઝનમાં ખેડૂતોને મોટી રાહત આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટે આજે રવિ પાકના એમએસપીમાં ૨૧ ટકા ...
કિસાન રેલી હિંસક બની : કેન્દ્રની ખાતરીને ખેડૂતોએ અસ્વીકાર કરી by KhabarPatri News October 3, 2018 0 નવીદિલ્હી: કિસાન ક્રાંતિ યાત્રામાં દિલ્હીની સરહદ નજીક ખેડૂતોના આંદોલને ઉગ્ર સ્વરુપ ધારણ કરી લેતા અફડાતફડી મચી ગઈ હતી. ખેડૂત રેલી ...
ખેડૂતો બે-બે ગાયો પાળે તો ફરી કરોડો ગોવંશ થઈ જશે by KhabarPatri News October 2, 2018 0 અમદાવાદ: રાષ્ટ્રીય સેવા સંસ્થા સમસ્ત મહાજન દ્વારા અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે પર શાંતિપુરા ચોકડી પાસે આવેલ બંસીગીર ગૌશાળા ખાતે એક અનોખુ ...
ગુજરાતના ૧૪ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા by KhabarPatri News September 27, 2018 0 અમદાવાદ: ગુજરાત સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય કરતા આનાથી ખેડૂત સમુદાયના લોકોને વધુ રાહત મળી શકે છે. જે તાલુકાઓમાં ૧૨૫ મીમીથી ...
ગુજરાતની તમામ ૨૬ સીટો ઉપર ભાજપની જીત નિશ્ચિત : વાઘાણી by KhabarPatri News September 23, 2018 0 અમદાવાદ:ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે ભાજપ પ્રદેશ કારોબારીની અતિમહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ દાવો કર્યો ...
કોંગી કાર્યકરો સહિત ટોળા સામે રાયોટીંગની ફરિયાદ by KhabarPatri News September 21, 2018 0 અમદાવાદ: ખેડૂતોના પ્રશ્ને મંગળવારે કોંગ્રેસ દ્વારા ગાંધીનગરના સેકટર-૬માં સત્યાગ્રહ છાવણીમાં વિશાળ ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરાયું હતું. સભા પૂરી થયા ...
હવે નેશનલ ફુડ સિક્યુરિટી હેઠળ ખેડૂતને ખાસ તાલીમ by KhabarPatri News September 20, 2018 0 અમદાવાદ: કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું છે કે, બાગાયતી પાકોના ઉત્પાદનમાં વધારો કરવા માટે રાજ્ય સરકારે લીધેલા નિર્ણયો તથા ...