Education

Tags:

સીબીએસઇ ધોરણ ૧૨નું પરિણામ જાહેરઃ ત્રિવેંદ્રમનું સૌથી વધુ પરિણામ

કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (સીબીએસઈ)નું આજે ૧૨માં ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં ત્રિવેંદ્રમ ૯૭.૩૨ ટકા પરિણામ સાથે સૌથી મેખરે…

Tags:

યોગી સરકારનો મહત્વનો નિર્ણય

શિક્ષણ  દરેક બાળકની પ્રાથમિક જરૂરિયાત છે. શિક્ષિત બાળક એ ભારતનું ભાવિ છે. દરેક બાળકને ભણવાનો હક છે. સારી શાળામાં ભણવાથી તેમને…

આર.ટી.ઈ. હેઠળ ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હશે તો વાલીઓ વિરુદ્ધ એફ.આર.આઇ દાખલ કરાશે

રાજ્યમાં આર.ટી.ઇ.એક્ટ-૨૦૦૯ અન્વયે શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં નબળા અને વંચિત જુથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે ધોરણ-૧ માં પ્રવેશ…

ગુજરાત સરકાર-નાસ્કોમ દ્વારા આઇ.આઇ.ટી. ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ શરૂ કરાશે

ગુજરાત સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના ગુજરાત સેન્ટર ઓફ એકસલન્સ, નાસ્કોમ અને IIT ગાંધીનગર વચ્ચે સેન્ટર ઓફ એકસલન્સ ફોર ઇન્ટરનેટ ઓફ…

ગાંધીનગર ખાતે એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ

ગાંધીનગર ખાતે થનગનાટ કલ્ચરલ ફાઉન્ડેશન આયોજીત ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-ર૦૧૮નો પ્રારંભ થયો છે. આ ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપો-૨૦૧૮નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના…

પરિણામનો દિવસ: શિક્ષકે લખેલો માતા-પિતા અને વિદ્યાર્થીઓને પત્ર

પ્રિય વાલી મિત્રો, છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ અંતે આવી ગયો, “પરિણામનો દિવસ”. આ દિવસ સાચે…

- Advertisement -
Ad image