Economic

100 કરોડ રૂપિયા અથવા તેથી વધુ મૂલ્યના ભાગેડૂ અપરાધીયોની સંપત્તિ જપ્ત કરવા બિલને મંજૂરી

આર્થિક અપરાધીઓની એવી અનેક ઘટનાઓ ઘટી છે, જ્યાં ભારતીય ન્યાયાલયોના ન્યાય ક્ષેત્રથી ભાગવા, ગુનાહિત કિસ્સાઓની શરૂઆતની અપેક્ષા અથવા બાબતો અથવા…

Tags:

ભારતને જ્ઞાન પ્રદાતાના રૂપમાં વિકસિત થવાની જરૂર છે : આર્થિક સર્વેક્ષણ

કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં આર્થિક સમીક્ષા ૨૦૧૭-૧૮ રજૂ કરતા જણાવ્યું કે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના રૂપમાં આવ્યા ઉપરાંત ભારતને જ્ઞાનના એક ઉપભોક્તાના સ્થાન પર જ્ઞાન પ્રદાતાના રૂપમાં પરિવર્તિત થવાની જરૂરી છે.

- Advertisement -
Ad image