દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટમાં રોડ-શો કરશે by KhabarPatri News April 29, 2022 0 અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી છે. જાહેરસભા શાસ્ત્રીમેદાનમાં ...
દિલ્હીમાં ફેબ્રુઆરી બાદથી કોરોનાના કેસમાં વધારો જાેવા મળ્યો by KhabarPatri News April 29, 2022 0 દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૧૮,૭૮,૪૫૮ થઈ ગઈ છે. તેમાંથી ૧૮,૪૭,૪૫૬ દર્દી સાજા થઈ ગયા છે, જ્યારે ૨૬૧૬૮ લોકોના ...
દિલ્હી, પંજાબ, રાજસ્થાન સહિત દેશના અમુક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી by KhabarPatri News February 21, 2022 0 ઉત્તર-પૂર્વ ભારતના હવામાનની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશમાં ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૦ ફેબ્રુઆરીએ ...
મુસ્લિમ દેશોનું સંગઠન પણ હવે હિજાબ વિવાદમાં કુદી પડ્યું by KhabarPatri News February 16, 2022 0 નવીદિલ્હીભારતમાં ચાલી રહેલા હિજાબ વિવાદમાં ઈસ્લામિક દેશોની સંસ્થા ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન પણ કૂદી પડી છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન ...
તીવ્ર ઠંડીના કારણે અનેક રાજ્યમાં ઓરેન્જ એલર્ટ by KhabarPatri News December 27, 2019 0 છેલ્લા ૧૧૮ વર્ષમાં ૨૦૧૯ બીજુ એવું વર્ષ છે જ્યારે દિલ્હીમાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. ઠંડીનો આવો જ પ્રકોપ ...
દિલ્હીમાં કિરાડી ગોડાઉનમાં આગ નવ લોકો ભડથુ થયા by KhabarPatri News December 23, 2019 0 રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કિરાડી ખાતે એક ગોડાઉનમાં આજે ભીષણ આગ ફાટી નિકળતા ઓછામાં ઓછા નવ લોકો બળીને ભડથુ થઇ ગયા ...
ધર્મના નામ પર મુસ્લિમોને ભ્રમિત કરવાના પ્રયાસો કરાયા છે : મોદી by KhabarPatri News December 23, 2019 0 નાગરિક સુધારા કાનૂનની સામે દેશભરમાં જારી હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનથી દેશભરના તમામ લોકોને ...